________________
- અનુમિતિ એ કાર્ય હોવાથી તેમાં કાર્યતા રહી. આ કાર્યતા રૂપ સંબંધ 1 અનુમિત્યનુયોગિક વ્યાપ્તિજ્ઞાન-પરામર્શપ્રતિયોગિક છે. કાર્યતાના નિરૂપક અનુમિતિ, It ] વ્યાપ્તિજ્ઞાન-પરામર્શ છે. આથી કાર્યકારૂપ સંબંધના અનુમિતિ અને વ્યાપ્તિજ્ઞાન-પરામર્શ || | સંબંધિ પણ બન્યા. એટલે તે બધાયમાં કાર્યતાનિરૂપકસંબંધિત્વ રહ્યું. આ બને છે
લક્ષ્યતાવરચ્છેદક. આ કાર્યતાનિરૂપકસંબંધિત્વ નામના લક્ષ્યતાવચ્છેદકરૂપથી અનુમિતિપદ છે અનુમિતિ-તત્કારણપરક બન્યું. આમ થતાં હવે બાધાદિમાં અવ્યાપ્તિ પ્રસંગ સંભવતો નથી.
અહીં એ ખ્યાલ રાખવો કે અનુમિતિપદ એ પ્રકૃતિપક્ષતાવચ્છેદકથી વિશિષ્ટ / આ પર્વતાદિમાં પ્રકૃતસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારક અને પ્રકૃતહેદુતાવચ્છેદકાવચ્છિન્નહેતુક [] એવી અનુમિતિને જણાવનારું છે. એમ દધિતિકાર જાતે જ આગળ કહેશે. એટલે, વક્ષ્યમાણ અતિપ્રસંગદોષ નહિ લાગે.
गादाधरी : निरूपकत्वं चाऽत्र यदि प्रतियोगित्वं, तदा कार्यस्य । V कार्यताप्रतियोगित्वाभावादनुमित्यसंग्रहः,
પ્રશ્ન - વાર્યતાનિરુપસંબંધિત્વ રૂપ લક્ષ્યતાવચ્છેદકમાં નિરૂપકત્વ એટલે જો ! એ પ્રતિયોગિત કહેશો તો કાર્યતાપ્રતિયોગી સંબંધિ તો વ્યાપ્તિજ્ઞાન-એ પરામર્શ જ બનશે ! છે એટલે બાધાદિમાં અવ્યાપ્તિ આવશે. કેમકે બાધાદિ વ્યાપ્તિજ્ઞાનાદિ પ્રતિ પ્રતિબંધક બનતાં ધ નથી. હવે જો નિરૂપકનો અર્થ અનુયોગી કરશો તો કાર્યતાનિરૂપકસંબંધિ અનુમિતિ બને છે છે એટલે વ્યભિચારાદિમાં અવ્યાપ્તિ આવે કેમકે વ્યભિચારાદિ અનુમિતિ પ્રતિબંધક બનતાં ? H નથી. 1. गादाधरी - अतः सम्बन्धिपदं सम्बन्धिद्वयसाधारणस्य तत्साक्षात्कारजनकसाक्षात्कारविषयतात्मकनिरूपकत्वस्य लाभाय ।
સિદ્ધાન્તી - સંબંધિદ્વયનો સંગ્રહ કરી લેવા અને નિરૂપકત્વનો અર્થ આમ કરીશુ. આમ સંબંધના સાક્ષાત્કારમાં સંબંધિનો સાક્ષાત્કાર કારણ બને છે. કાર્યતારૂપ સંબંધના એ
સાક્ષાત્કારનો જનક અનુમિતિ-પરામર્શ સાક્ષાત્કાર બને. તેની વિષયતા અનુમિતિ, આ A વ્યાપ્તિજ્ઞાન, પરામર્શમાં રહે. બસ, આ વિષયતા રૂપ નિરૂપકત્વ લેવાનું અમે કહીશું. હવે તેમાં
તાદશસાક્ષાત્કારીય વિષયતા અનુમિતિ અને વ્યાપ્તિજ્ઞાન-પરામર્શમાં છે એટલે તદ્રુપ 1 નિરૂપકત્વ પણ તે બધાયમાં છે. આમ કાર્યતાનિરૂપક સંબંધિત્વ રૂપ જે લક્ષ્મતાવચ્છેદક છેT LL - સામાન્ય વિરક્તિ ૦ (૨) PERS