________________
भावाप्रयोजकत्वात् तद्विषयस्य दोषत्वानुपपत्तेः, अभाववत्त्वावच्छेदेन निर्व्वह्नित्वग्रहस्य भ्रमरूपतया तद्विषयविशिष्टस्याप्रसिद्धेः ।
:
પૂર્વપક્ષ ઃ ઊભા રહો. અમે તમને પૂછશું કે અભાવવાનૢ વહ્નિમારૂપ નિશ્ચય તે અભાવત્વસામાનાધિકરણ્યેન છે ? કે અભાવત્વાવચ્છેદન ?
જો પ્રથમ વિકલ્પ કહેશો તો તો અભાવત્વસામાનાધિકરણ્યેન નિશ્ચય અભાવત્વસામાનાધિ.વદ્ધિમત્તાજ્ઞાનનો વિરોધિ બની શકતો જ નથી. અને અભાવત્વાવચ્છેદેન વહ્રિમત્તાજ્ઞાનનો યદ્યપિ તે અભાવત્વસામાનાધિકરણ્યેન નિશ્ચર્ય
વિરોધી બને છે પણ અભાવત્વાવચ્છેદેન વર્તિમત્ત્વાવગાહિત્વ એ નિદ્ઘિત્વાવચ્છિન્ને વહિમજ્વાવાહિત્વ નો વ્યાપક જ નથી બનતો એટલે તે અભાવત્વસામાનાધિકરણ્યેન વર્જ્યભાવવત્તાનિશ્ચય એ અભાવત્વાવચ્છેદેન વક્તિમત્ત્વાગાહિત્વાભાવનો પ્રયોજક જરૂ૨ બને પણ તે અભાવ વ્યાપકાભાવ ન બનતાં નિર્વહ્નિત્વાવચ્છિન્ને વહિમત્વાવગાહિત્વાભાવ વ્યાપ્યાભાવ ન બનતા તેનો પ્રયોજક તો આ સામાનાધિકરણ્યેન નિશ્ચય ન જ બને એટલે કે અભાવત્વસામાનાધિકરણ્યેન વહ્લિમત્તાનિશ્ચયપ્રયોજ્ય વ,ભાવત્વાવચ્છિન્ને વદ્ધિમત્ત્વાગાહિત્વાભાવાધિકરણતા ન બનતાં તેમાં દોષત્વની અનુપપત્તિ થઈ જાય.
હવે જો દ્વિતીય વિકલ્પ (અભાવત્વાવચ્છેદેન વન્ત્યાભાવવત્તાનિશ્ચય) લો તો તે તો ભ્રમરૂપ છે (કેમકે જે અભાવ હોય તે વત્ત્વભાવ હોય તેવું બને જ નહિ) એટલે તદ્વિષયવિશિષ્ટની જ અપ્રસિદ્ધિ થઈ જાય એટલે તેમ તો કહી શકાય જ નહિ. આમ તમે અભાવત્ત્વસામાનાધિકરણ્યેન નિશ્ચયવિષયને પણ દોષ કહી શકતા નથી. અને તેથી પાછી નિવૃદ્ધિઃ વહ્વિમાન્ સ્થલીય બાધમાં અવ્યાપ્તિ ઊભી રહે છે.
गादाधरी : एवं वह्निमान्निर्व्वह्निरित्यादिस्थलीयदोषे नितरामव्याप्तिर्व्वह्निमत्त्वादेरेव तत्र दोषत्वसम्भवात्, तद्विषयकस्य ज्ञानस्यक्वचिदपि प्रतिबन्धकत्वायोगात् ।
આ જ રીતે વહ્વિમાન્ નિદ્ધિઃ સ્થળે બાધમાં પણ અવ્યાપ્તિ આવી જાય છે. અહીં બાધ વિતમતિમમ્ બને. હવે આનાથી વજ્યભાવવત્ વદ્ધિમત્ આહાર્યજ્ઞાન પ્રતિબધ્ય બને જ નહિ એટલે આ પ્રતિબંધક ન બનતાં તદીયવિયિતા પ્રતિબંધક્તાવચ્છેદક જ ન
સામાન્ય નિરુક્તિ ૰ (૧૯૯)