Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 240
________________ दीधिति: : एकमात्रदोषस्थले च तत्त्वमेव हेत्वाभासत्वम् । અનેકદોષો પ્રતિબધ્યજ્ઞાન સ્થળે (અનેક પ્રકારના દોષો બાધ, અસિદ્ધિ વગેરે સંભવે) ત્યાં અનુગમનો ઉપાય આપણે જોયો. અને જ્યાં પ્રતિબધ્યજ્ઞાન ન મળે તેવા અનેક દોષાત્મક સ્થળે અગત્યા અનનુગતરૂપથી દોષ બને તે જોયું. પણ એક જ પ્રકારનો જ્યાં દોષ હોય અને પ્રતિબધ્યજ્ઞાન પ્રસિદ્ધ હોય ત્યાં શું કરવું? તે બતાવે છે. તેવું સ્થળ : મજ્ઞાનસત્વવાન્ પર્વતો વહ્વિમાન્ ધૂમાન્ અહીં માત્ર આશ્રયાસિદ્ધિ દોષ છે. પણ આ આશ્રયાસિદ્ધિાઁ વિષય તો પૂર્વોક્ત રીતે જુદા જુદા પડી જાય. મહાનસત્વાભાવન્પર્વતઃ, પર્વતે મહાનસત્વાભાવ ઈત્યાદિ હવે તે બધા વિશિષ્ટપક્ષગ્રહવિરોધિ છે એટલે વિ.પક્ષગ્રહવિરોધિત્વ એવ આશ્રયાસિદ્ધત્વ એવું દોષસામાન્યગત લક્ષણ કરવું જોઈએ. પણ એ વિવિધાકારકવાળા વિષયોથી ભિન્નથી ભિન્નત્યં લક્ષણ અહીં કરવાની જરૂર રહેતી નથી. गादाधरी : एकविध एव यत्र दोषस्तद्विषयकज्ञानप्रतिबध्यज्ञानञ्च प्रसिद्धं तादृशस्थल इत्यर्थः । तेन ग्राह्याभावतद्व्याप्यभेदेन विशेषणविशेष्यभावभेदेन च सर्वत्र दोषाणां नानात्वसम्भवादेकमात्रदोषस्थलस्याप्रसिद्धत्वेऽपि पर्वतान्यः पर्वतो वह्निमान् धूमादित्यादावेकविधमात्रदोषस्थले ग्राह्याभावतद्व्याप्यरूपघटकादिभेदेन विभिन्नाश्रयासिद्ध्यादीनामनुगमकरूपाभावेनान्यतमत्वस्य लक्षणताया आवश्यकत्वेऽपि न क्षतिः । तत्त्वम् = तादृशत्वं निस्ताश्रयासिद्धित्वादिकमिति થાવત્ । દીદ્ધિતિમાં માત્રવોષસ્થત્તે કહ્યું છે. તેનો અર્થ વિધોષસ્થને ક૨વો કેમકે એકમાત્ર દોષ જ અપ્રસિદ્ધ છે. જ્યાં વત્ત્વભાવવહૃદ દોષ છે ત્યાં હૃદે વર્જ્યભાવાદિ પણ દોષ બને જ. એટલે એકમાત્ર દોષ શી રીતે મળે ? હા, તે એક (બાધ) વિધ દોષ સ્થળ જરૂર કહેવાય. સામાન્ય નિરુક્તિ . (૨૨૦)

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290