Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 242
________________ -- -- -- -- - -- -- -- गादाधरी : ननु तत्तद्धर्मावच्छिन्नभिन्नभिन्नत्वरूपलक्षणघटकत" त्तद्धर्माणां भागासिद्धतया हेत्वाभाससामान्येतरभेदाननुमापकत्वेऽपि ॥ व्यभिचारावारकतया तदितरांशवैयर्थ्यमिति दीधितिः : स चातिरिक्त एवान्योन्याभाव इति न वैयर्थ्यम् गादाधरी : अत आह स चेति । स चान्योन्याभावोऽतिरिक्त एवेति १ योजना । स च तत्तद्धमाचच्छिन्नप्रतियोगिताकभेदकूटावच्छिन्न। प्रतियोगिताकः भेदः, अतिरिक्तः तत्तद्धर्मातिरिक्तः, तथा च धर्मिभेदान्न । वैयर्थ्यम् । तत्तद्धर्मावच्छिन्नभेदमात्रावच्छिन्नप्रतियोगिताकान्योन्याभावस्य स्वप्रतियोगितावच्छेदकीभूतभेदप्रतियोगितावच्छेदकतY त्तद्धर्मस्वरूपत्वेऽपि तादृशभेदकूटावच्छिन्नप्रतियोगिताकभेदत्वस्य । नानाधर्मेषु कल्पनापेक्षया तद्विशिष्टस्यैकस्य भेदस्य लाघवेन कल्पयितुं । युक्तत्वादित्यभिप्रायः। પ્રશ્ન : તાવદ્ધર્માન્યાખ્યત્વે એટલે તત્તધર્માવચ્છિન્નભિન્નભિન્નત્વ – આવું લક્ષણો કરવા કરતાં તત્તદ્ધર્મવન્દ્ર એટલું જ લક્ષણ કરો તો ? ઉત્તર : જો તેમ કરીએ તો ઈતરભેદાનમાપકાનુમિતિમાં ભાગાસિદ્ધિ દોષ આવે. होष: होघेतमिन्नः तत्तद्धर्भवत्वात् । | હવે અહીં અવચ્છેદકાવચ્છેદન યાવદ્દોષ પક્ષ છે. તેમાં ઇતરભેદ સાધ્ય છે. | તાદ્ધર્મવન્વરૂપ હેતુ તો અમુકઅમુક પક્ષમાં રહેવાનો. યાવત્ પક્ષમાં તો ન રહે એટલે એ પક્ષતાવચ્છેદકાવચ્છેદન અનુમિતિમાં પક્ષતાવચ્છેદક સામાનાધિકરણ્યન હેતુનો અભાવ છે મળતાં ભાગાસિદ્ધિ દોષ આવે. તેને ન લાવવા માટે તત્તદ્ધર્મભિન્નભિન્નત્વ કહ્યું છે. પ્રશ્ન : ભલે પણ આ તત્તધર્મ વિશેષણ એ વ્યભિચાર વારક તો ન બન્યું એટલે ft વૈયથ્યપત્તિ ઊભી જ રહી. ઉત્તર : ઘટકીભૂત પદના વિના જો ચાલી શકતું હોય તો તે ઘટકીભૂત પદમાં છે -- सामान्य निति . (२२९) - -- ---

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290