Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 243
________________ વૈયર્થ્યપત્તિ આવે છે. અહીં અમે કહીશું કે તત્તદ્ધર્મભિન્ન-ભિન્નત્વમાં દ્વિતીયભિન્નત્વ રૂપ અન્યોન્યાભાવ એ એક અતિરિક્ત જ છે. તત્તદ્ધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાકભેદકૂટાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદ અતિરિક્ત જ છે. હવે ભલે તત્તદ્ધર્મવત્વ પણ લક્ષણ બને. પણ આ પણ લક્ષણ બની શકે છે. ઉપાયસ્યોપાયાન્તર જૂષાત્ આમ વૈયથ્યપત્તિ સંભવતી નથી. તત્તદ્ધર્માવચ્છિન્નભેદમાત્રાવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદ એ ભેદ પ્રતિયોગિતાવચ્છેદકીભૂતભેદપ્રતિયોગિતાવચ્છેદક તાદ્ધર્મ સ્વરૂપ બની જાય પણ તાદેશ(પ્રથમ)ભેદકૂટાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદત્વને અનેક તત્ક્રર્મમાં રાખવા કરતાં તે ભેદત્વને એક જ અતિરિક્ત ભેદમાં કલ્પવું એમાં જ લાઘવ છે. गादाधरी : एतच्च यथाश्रुताभिप्रायेण तत्तद्धर्मावच्छिन्ननिरूपितविषयितान्यतमविषयितानिरूपकतावच्छेदकधर्मवत्त्वस्य लक्षणत्वे चाधिकविकासकतया विशेषणसार्थक्यमित्यवधेयम् । ગદાધર કહે છે કે યથાશ્રુતાભિપ્રાયેણ આ વિશેષણસાર્થક્યની ચિંતા કરવી પડી છે. પણ પૂર્વે અમે તાવદ્ધર્મભેદભિન્નત્વનો અર્થ તત્તદ્ધિશિષ્ટ-નિરૂપતવિષયિતાન્યતમવિષયિતાનિરૂપક્તાવચ્છેદક્તાપર્યાધિકરણ ધર્મવત્વ જે કર્યો છે તેમાં આ ચિંતા નથી રહેતી કેમકે અહીં તત્તદ્ધર્મનિરૂપિતત્વથી ઉપલક્ષિત વિષયિતા અમે લીધી છે. એટલે કે તત્તદ્ધર્મત્વનો નિવેશ વિશેષણવિધયા કર્યો જ નથી વિશેષણ તો અહીં વિષયિતા છે એ તો અહીં સાર્થક જ છે. આમ અહીં કોઈ આપત્તિ રહેતી નથી. . गादाधरी : ननु साध्यादिभेदेन लक्षणभेदे हूदो वह्निमान् धूमादित्यादिस्थलीयस्य लक्षणस्य पञ्चविधहेत्वाभाससाधारण्यासम्भवात्तादृशलक्षणाक्रान्तानां पञ्चविधत्वोक्त्यसङ्गतिरित्यत आह पञ्चविधभेदोक्तिरिति । दीधिति: : पञ्चविधभेदोक्तिस्तु तत्सम्भवस्थलाभिप्रायेण, સામાન્ય નિરુક્તિ ૦ (૨૩૦)

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290