Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 278
________________ । विशिष्टव्यवहाराद्यनुरोधात् कदाचिदेव क्वचिदेव कस्यचित् सम्बन्धः, ।। M एवञ्च विरोधिव्याप्त्यादेर्शानं विरोधिपरामर्शदशायामेव प्रकृतहेतौ T तत्सम्बन्धः, तदैव तत्र दुष्टताव्यवहारात्, साध्याभावादेानन्तु तत्र न कदाचिदपि तथा, परमेश्वरादिसाधारणं साध्याभावविशिष्टपक्षादेनिन्तु । 1 તત્ર સર્વત્ર વૃત્તિ યg - જ્ઞાનસંબંધથી જ તદ્દત્તા દુષ્ટત્વવ્યવહારની નિયામક કહીશું. અર્થાત્ A ઉક્તરીત્યા સ્વરૂપ કે સંયોગ આદિ સંબંધ નહિ લઈએ. 1 ઉત્તરપક્ષ તો તો પછી ગમે ત્યાં ગમે તે દુષ્ટ બની જવાની આપત્તિ આવશે તેનું શું? 1. યg - ના, જ્યાં આગળ દુષ્ટત્વવ્યવહાર આવશ્યક હોય ત્યાં જ ક્યારેક ક્યાંક જ મ. A કોઈકને જ ને વ્યાપક સંબંધ લાગુ પડે એમ એ કહીશું. પ્રશ્નઃ વારુ, વન્યભાવવધૂહૂદ એવી બુદ્ધિ થયા બાદ વચમાવવો ઘૂમwf - એવું સમૂહાલંબન જ્ઞાન જ ન થાય તો જ્ઞાનસંબંધથી ધૂમમાં દોષ ન જતાં ધૂમ બાધિત નહિ U બને ને ? હવે બાધ દોષ તો નિત્ય જ છે તો આ શી રીતે સંભવશે? આ ઉત્તરઃ એ વખતે પણ ભલે તે વ્યક્તિને સમૂહાલંબન જ્ઞાન ન થયું પણ ઈશ્વરીયજ્ઞાન છે પણ તો સર્વદા તાદશવિશિષ્ટજ્ઞાન ધૂમજ્ઞાન છે જ એટલે તેને લઈને તો ધૂમ બાધિત થઈ જ A જવાનો છે. વળી માત્ર સાધ્યાભાવનું જ્ઞાન લઈને દુખત્વવ્યહાર કરાતો નથી માટે વહુન્યભાવવત્પર્વત સ્થળે પ્રસિદ્ધ એવા વહુન્યભાવાંશને લઈને સદ્ધત ધૂમમાં | દુરુત્વવ્યવહારોપત્તિ આપી શકાશે પણ નહિ. છે. આમ આવી વિવેક્ષા કરતાં કોઈ દોષ રહેતો નથી. गादाधरी : तत्तु हास्यास्पदमेव, सकलाभियुक्तपुरुषसाधारणस्य नियतव्यवहारस्यासिद्धत्वात् वासनाविशेषवतां तादृशव्यवहारस्य । विपरीतस्यापि सम्भवात् ज्ञानस्य नियतसम्बन्धत्वासाधकत्वादिति ।। ઉત્તરપક્ષ : અરે ! આ તો અત્યંત હાસ્યાસ્પદ કથન છે. સઘળાં ય એ મતમતાન્તરવાદીઓને અમુક સ્થળે અમુક જ દોષ અભિમત હોય તો જયાં જ્યાં જ દુત્વવ્યવહાર થાય ત્યાં ત્યાં જ્ઞાનસંબંધ લઈ શકાય. પણ તેવું તો છે નહિ. વળી વ્યાપક જ સામાન્ય નિરુક્તિ (૨૫) En] L

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290