________________
हृदो वह्निव्याप्यधूमवानित्यादौ हृदादिनिष्ठवह्न्यभावादिमत्त्वेऽतिव्याप्तिः, वह्न्न्यादिव्याप्यवत्तानिश्चयस्यापि वह्न्यादिनिश्चयवत्कार्यसहभावेन
वह्न्न्यभावादिग्रहविरोधित्वाद्वह्न्न्यभावादिमत्त्वविषयतायास्तादृशनिश्चयावृत्तित्वादिति न शेषवैयर्थ्यमिति ।
ઉત્તરપક્ષ : યદીયવિયિતા તાર્દશનિશ્ર્ચયાવૃત્તિઃ તત્ત્વ એટલું જ લક્ષણ કરો ને ? શેષ વ્યર્થ જાય છે.
યસ્તુ પૂર્વ પક્ષ : ના. તેમ કરતાં હૂઁવો વહ્નિવ્યાધૂમવાન્ નિશ્ચયસ્થળે વક્ષ્યમાવવુદ્દોષ બની જાય એટલે અતિવ્યાપ્તિ આવે. (આ સાધ્ય-હેતુ વૈશિષ્ટ્યવગાહિનિશ્ચય સ્થળે વહિવ્યાપ્યધૂમાભાવદ વસ્તુતઃ બાધ દોષ બને છે.) કેમકે નિરૂક્ત સાધ્યહેતુવૈશિષ્ટ્યાવગાહિ નિશ્ચયમાં વન્યભાવવહૃદ વિષયિતા અવૃત્તિ છે કેમકે વર્જ્યભાવવત્તાબુદ્ધિ પ્રતિ વત્ત્વભાવાભાવવત્તા બુદ્ધિ અને વન્યભાવાભાવવ્યાપ્યવત્તા બુદ્ધિ વિરોધી બને એટલે વહ્નિ જે નિરૂક્તસાધ્યહેતુવૈશિષ્ટ્યાવગાહિ નિશ્ચયમાં વહ્નિવ્યાપ્યવત્તા વિષયિતા છે તેમાં વર્જ્યભાવવિષયિતા અવૃત્તિ જ રહે. તેમ થતાં આ વિરોધિવિષયિતા બની એટલે વત્ત્વભાવવઘ્ધદમાં અતિવ્યાપ્તિ આવી ગઈ. વન્યભાવને વિરોધિ જેમ વહ્રિનિશ્ચય (સમૂહાલંબનાત્મક અનુમિતિરૂપ નિશ્ચય) કાર્યસદ્ભાવેન બને તેમ તેનો વિરોધિ વહિવ્યાપ્યધૂમવત્તાનિશ્ચય પણ બને. શેષના ઉપાદાનથી જ આ અતિવ્યાપ્તિ ન ૨હે, કેમકે આવી વન્યભાવવહૂવિષયતાનિશ્ચયોત્તર અનુમિતિમાં વહ્નિવ્યાધૂમવાન્ ધ્રૂવઃ અનુમિતિ તો થાય એટલે તેમાં ઉભયાભાવ ન મળતાં તાદૃશવિયિતાત્વવ્યાપક ઉભયાભાવ ન રહેતાં અતિવ્યાપ્તિ ન આવે. આમ શેષવૈયર્થ્યપત્તિ રહેતી નથી.
गादाधरी: तदपि न वह्निव्याप्यवान् वह्निव्याप्यव्याप्यवांश्च हूदो वह्न्यभाववानित्येतादृशाहार्य्यज्ञानोपगमेन वह्न्यभावादिमत्त्वविषयिताया वह्निव्याप्यादिमत्त्वनिश्चयवृत्तितया उक्तातिव्याप्त्यनवकाशेन शेषसार्थक्यानुपपत्तेः ।
ઉત્તરપક્ષ : ના, નિરૂક્તસાધ્યકેતુવૈશિષ્ટ્યાવગાહિ નિશ્ચયમાં અવૃત્તિ વિષયિતાને
સામાન્ય નિરુક્તિ ૦ (૨૦૭)