________________
(વશ્ર્વમાવ વિશેષ્યકવૃદ્વિપ્રકારકત્વ જ્યાં છે ત્યાં વત્ત્વભાવધર્મિતાવચ્છેદકત્વ છે જ. વન્દ્ગભાવિશેષ્યકઘટવહ્નિ-પ્રકારકત્વ જ્યાં છે ત્યાં પણ વત્ત્વભાવધર્મિતાવચ્છેદકત્વ છે જ એટલે વત્ત્વભાવધર્મિતાવચ્છેદક્કત્વ વ્યાપક બને.)
વિહ્વમાન્ વગેરે અનુમતિ જ થાય પણ વશ્ર્વમાવવાન્ દ્ઘિમાન્ અનુમિતિ ન જ થાય. હવે જે અનુમિતિ થાય તેમાં ઘટાભાવાદિધર્મિતાવચ્છેદકક જ હોય પણ વર્જ્યભાવધર્મિતાવચ્છેદકક તે ન હોય અર્થાત્ તેમાં વર્જ્યભાવધર્મિતાવચ્છેદકકત્વાભાવ જ રહે. આ અભાવમાં પ્રયોજક તાદશાનુમિતિ પૂર્વે ઉત્પન્ન વમાવવાન વક્ષ્યમાવવાન્ જ્ઞાનીય વત્ત્વભાવધર્મિતાવચ્છેદકન્વરૂપ સંસર્ગો વિષયતા જ બને (કેમકે તેના હોવાથી જ જાયમાન અનુમિતિમાં તાદૃશાભાવ મળે છે.) હવે વન્યભાવધર્મિતાવચ્છેદકકત્વાભાવનો પ્રયોજક જે ઉક્ત વિષયતા બને તે વન્દ્ગભાવવિશેષ્યકવહ્નિપ્રકારકત્વાભાવનો પણ પ્રયોજક બને, કેમકે વત્ત્વભાવધર્મિતાવચ્છેદકત્વ એ વન્યભાવવિશેષ્યકવક્ષિપ્રકારકત્વનો વ્યાપક છે એટલે વ્યાપકાભાવનો પ્રયોજક તે વ્યાપ્યાભાવનો પ્રયોજક સુતરાં બની જાય. આમ વર્જ્યભાવવિશેષ્ય વહ્નિપ્રકારકત્વઘટિત ઉભયાભાવનો વમાવવાનું વદ્યમાવવાન્ જ્ઞાનીય વર્જ્યભાવનિષ્ઠ ધર્મિતાવચ્છેદકત્વરૂપ સંસર્ગાવિષયતાકવન્ત્ય-ભાવપ્રકારકનિશ્ચયવિષયિતા પ્રયોજક બની જતાં વર્જ્યભાવવ-વજ્ઞભાવવત્ દોષ બની જાય. આમ
લક્ષણની અવ્યાપ્તિ રહેતી નથી.
गादाधरी : न च धम्मितावच्छेदकनिष्ठप्रत्यासत्त्या विपरीतज्ञानस्य प्रतिबन्धकत्वे निर्वह्निविशेष्यकवह्निज्ञानं जायतामित्याकारकेच्छा| जन्यनिर्वह्निर्वह्निमान् घटाभाववांश्च वह्निमानित्याद्यांशिकाहार्य्यज्ञानस्य विपरीतज्ञानप्रतिबध्यतावच्छेदकांनाक्रान्ततया घटाभाववान् वह्न्न्यभाववानित्यादिनिश्चयकाले तथाविधेच्छासत्त्वे घटाभावविशिष्टविशेष्यकवह्निज्ञानं जायतामित्याकारकेच्छां विनैव तादृशज्ञानापत्तिरिति वाच्यम्,
પૂર્વપક્ષ : ધટામાવવત્ ભૂતાં વાવવત્ નિશ્ચય હોવા પર
સામાન્ય નિક્તિ ૭ (૨૧૩)