________________
1
- - - - - - | કેમકે નવ્યાપ વચમાવઃ નવૉશ દૂર અહીં જેમ વક્યભાવ સ્વતંત્ર છે !
તેમ નતવાન વચમાવવામાં તો વહુન્યભાવ સ્વતંત્ર નથી છતાંય તેનો પણ આમાં છે જ સ્વીકાર તો કરવો જ છે. અથવા તો ભલે સ્વતંત્ર પદ હોય. આ તદ્દવ્યાપકતાનો ગ્રહ તો ?
વન્યભાવવમાં નથી થતો. વહુન્યભાવમાં જ થાય છે. એટલે ત્યાં પણ સ્વતંત્ર | આ વન્યભાવધર્મિક તથ્થાપક્તા ગ્રહ મળી શકે છે.)
હવે અહીં તો તવ્યાપકતાગ્રહવિશિષ્ટતદ્વત્તાનિશ્ચયવાવચ્છિન્ના જ પ્રતિબંધકતા બની ) ગઈ છે તેથી વૈશિસ્યાનવચ્છિન્ના તે ન રહેતાં લક્ષણની તેમાં અવ્યાપ્તિ આવી.
અહીં તે નિશ્ચયવિ.નિશ્ચયમાં જ્ઞાનવૈશિસ્ત્ર-અનવચ્છિન્ન અન્ય પ્રતિબંધકતા છે ન કહેવામાં કોઈ પ્રમાણ જ નથી. આમ આ અવ્યાપ્તિ આવી જાય એટલે H. # જ્ઞાનવૈ.અનવચ્છિન્નત્વનો નિવેશ કરી શકાય નહિ.
પૂર્વપક્ષઃ જો જ્ઞાનવૈ.નિવચ્છિત્ત્વનો નિવેશ નહિ કરો તો પૂર્વોક્ત અતિપ્રસંગનું વારણ તમે શી રીતે કરશો ?
ઉત્તરપક્ષ એ અતિપ્રસંગનું વારણ વક્ષ્યમાણ વિશિષ્ટાન્તરાઘટિતત્વ નિવેશથી જ અમે U કરી લઈશું. વક્ષ્યમાણ વિશિષ્ટાન્તરાઘટિતત્ત્વનો નિવેશ અત્રે જ આપણે જોઈ લઈએ.
स्वावच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकं प्रकृतानुमितिप्रतिबन्धकतानतिरिक्तवृत्तिविषयतावच्छेदकं अनाहार्याप्रामाण्यज्ञानानास्कन्दित-0 निश्चयवृत्तित्वविशिष्टयद्रूपं तद्रूपावच्छिन्नविषयकत्वव्यापिका प्रकृतानुमितिप्रतिबन्धकता तद्पावच्छिन्नत्वं दोषः । (प्रथम स्व-वय-Y
भाववद्-जलवद्-वृत्तिजलवद्हुदत्व) (द्वितीय स्व जलवद्हुदत्व) છે વિશિષ્ટાન્તરથી અઘટિત જે હોય તે તદ્રુપાવચ્છિન્ન દોષ બને. 1. વર્ચભાવવજલવવૃત્તિજવિદ્દ એ તો નવીનું વર્ચમાવવાનું નવશ J માં રહેલાં વિશિષ્ટાન્તર જલવહૂદથી ઘટિત જ છે. એટલે તે યદ્રુપ પકડાય જ નહિ ! છે તેથી તદ્રુપાવચ્છિન્ન દોષ ન બનતાં લક્ષણ અતિવ્યાપ્ત ન થાય. પ્રથમ સ્વ પદથી તેને લેવું છે
જોઈએ જેમાં લક્ષણ લઈ જવું હોય. અતિવ્યાપ્તિ આપવા માટે પ્રથમ સ્વથી જ વન્યભાવવજલ-વવૃત્તિજલવહૂદને લીધું પણ આગળ જતાં તેમાં લક્ષણ ન ગયું ન ST એટલે અતિવ્યાપ્તિ ન રહી. J. હવે જ્યાં લક્ષણ જાય છે ત્યાં પણ જોઈ લઈએ. વહુન્યભાવવધૂદ દોષ છે. સ્વI મને જ સામાન્ય નિરક્તિ , (૧૮) ન
J