________________
R E E = = = = = =
गादाधरी : न च विशिष्टव्यभिचारादौ शुद्धव्यभिचारत्वादिना । दोषत्वस्याक्षततयोक्तविशेषणदानेऽपि तादृशव्यवहारापत्तिर्दुवारैवेति, । तत्रेष्टापतौ च व्यर्थं विशेषणमिति वाच्यम्, # પ્રશ્ન : વિશિષ્ટ શુદ્ધાતિવ્ય ન્યાયાત્ મેયત્વવિ.વ્યભિચાર અને | શુદ્ધવ્યભિચાર તો એક જ છે અને તેથી તેમાં લક્ષણ જતાં મેયત્વવિશિષ્ટવ્યભિચારમાં તે આ દોષવ્યવહારા૫ત્તિ આવવાની જ છે અને જો તેમાં ઈષ્ટાપત્તિ કરશો તો તે “વિશિષ્ટાન્તરાઘટિતત્વ નિવેશ વ્યર્થ જાય છે. । गादाधरी : दोषादिपदस्य निरुक्त विशेषणावच्छिन्नानु-U मितिप्रतिबन्धकतावच्छेदकस्वावच्छिन्ननिरूपितवियिताकत्वेनान्वयिता
वच्छेदकधर्मबोधकताया व्युत्पन्नतया च मेयत्वविशिष्टव्यभिचार-1 Vत्वादिरूपस्यान्वयितावच्छेदकस्योक्त विशेषणासत्त्वेनातिप्रसङ्गा-1 M भावादिति हृदयम् ।
ઉત્તર : દોષ પદ વક્ષ્યમાણ-અન્વયિતાવચ્છેદકનું બોધક છે. વ્યાખવા કોષણ જ અહીં દોષ અન્વયી છે. અન્વયિતાવચ્છેદક વ્યભિચારત્વ છે. f વિશિષ્ટાન્તરાઘટિતવિશેષણવિશિષ્ટ યદ્રપ (વ્યભિચારત્વ) હોય તેનો જ બોધક “દોષ'T.
પદાર્થ અમે કહેવા માંગીએ છીએ. અર્થાત્ નિરૂક્તવિશેષણ વિશિષ્ટ જે અનુમિતિપ્રતિબંધકતાવચ્છેદક સ્વ તદવચ્છિન્નનિરૂપિતવિષયિતા, (દોષનિશ્ચયનિષ્ઠા અનુમિતિ ધ પ્રતિબંધકતાવચ્છેદિકા) તગ્નિરૂપક, યદ્રુપ=વ્યભિચારત્વ=વિષયિતાક, તાદશવિષયિતા- ૧ A કન્વેન વિષયિતાક=(યદ્રપ) જે અન્વયિતાવચ્છેદક તેનો બોધક દોષ પદાર્થ છે. આ ન હવે આમ થતાં મેયત્વવિશિષ્ટવ્યભિચારત્વ એ નિરૂક્તવિશેષણવિશિષ્ટ જ ન હોવાથી ને તે અન્વયિતાવચ્છેદકનો બોધક દોષ પદાર્થ બને નહિ એટલે તેમાં દોષ વ્યવહારોપત્તિ જ II નથી. ॥ गादाधरी : नन्वाश्रयासिद्ध्यादिस्थले पक्षतावच्छेदकाभाववत्पक्षकत्वादिकमेव दोषस्तस्यैव हेतुनिष्ठतया हेतोर्दुष्टत्वव्यवहार-M - સામાન્ય નિક્તિ • (૧૪)
]