________________
T બાધજ્ઞાનપ્રતિબંધકતાનો કેવળ વ્યભિચારવિષયિતા અવચ્છેદક બની શકતો નથી. તેમણે તાદશવિષયકત્વાવચ્છિન્નવ્યભિચારજ્ઞાનપ્રતિબંધકતાનો કેવળ બાધજ્ઞાનવિષયિતા ) અવચ્છેદક બની શકતો નથી. એટલે તાદશપ્રતિબંધકતાનો અવચ્છેદક તો || બાધવિશિષ્ટ વ્યભિચાર–ાવચ્છિન્નવિષયિતા જ બને (કે મેયત્વવિશિષ્ટ છે બાધવિશિષ્ટવ્યભિચારત્નાવચ્છિન્નવિષયિતા બને) તે બન્ને ય વિષયિતામાં ય A બાધવિશિષ્ટવ્યભિચારવાવચ્છિન્નનિરૂપિતત્વ પણ છે જ એટલે આ ચતુર્થ ન ચ કલ્પમાં તે - અતિવ્યાપ્તિ રહી જ છે.
(ગદાધરે અહીં તૃતીયકલ્પને આ રીતે આ સ્થળમાં ઘટાવ્યો તો નથી છતાં ય “પ્રથમ 1 ( કલ્પે સ્વપદેન’ કહ્યું છે. એટલે એમ લાગે છે કે અહીં તે ઘટનાની પંક્તિ ઊડી ગઈ છે.)
હવે આપણે તૃતીય કલ્પમાં પણ આ અતિવ્યાપ્તિ ઘટાવી લઈએ.
બાધવિશિષ્ટ વ્યભિચારવાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબં ધકતા- A સામાન્યાવચ્છેદકીભૂતયત્કિંચિતવિષયિતામાં બાધવિશિષ્ટવ્યભિચાર-ત્નાવચ્છિન્નવિષયિતા કે અને મેયત્વવિશિષ્ટબાધવિશિષ્ટવ્યભિચારત્નાવચ્છિન્ના વિષયિતા આવે. આમાં | મેયત્વવિશિષ્ટબાધવિશિષ્ટવ્યભિચારત્નાવચ્છિન્ના વિષયિતા એ માત્ર | ઘટવાવચ્છિન્નાડનિરૂપિતા છે જ્યારે પહેલી બાધવિશિષ્ટવ્યભિચારવાવચ્છિન્ના વિષયિતા | L એ ઘટવાવચ્છિન્નાડનિરૂપિતા હોવા સાથે મેયત્વવિશિષ્ટ મ એ બાધવિશિષ્ટવ્યભિચારવાવચ્છિન્નાડનિરૂપિતા પણ છે. આમ યાદશપદથી મેયત્વવિશિષ્ટ છે બાધવિશિષ્ટવ્યભિચારત્વ અને ઘટત્વ પકડાયા. તે મેયત્વવિશિષ્ટબાધવિશિષ્ટવ્યભિચારત્વ અને ઘટવાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષય-તાવચ્છેદક બાધવિશિષ્ટવ્યભિચારત્વ છે જ એટલે તેમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ ગયું.
આપણે જાણીએ છીએ કે વિશિષ્ટાન્તરાઘટિતત્વનો નિવેશ સિદ્ધાન્તીએ કર્યો ત્યારે એ પૂર્વપક્ષે અથ કરીને ધૂમમવારિવાલિમાન ઘૂમવાનું વહે સ્થળને લઈને સિદ્ધાન્તીને આ અવ્યાપ્તિ આપી. આ અવ્યાપ્તિ દૂર કરવા સિદ્ધાન્તીએ ચાર વખત “ન ચ” (જો કે તે છે છેલ્લીવાર અથવા છે) કરીને એ અવ્યાપ્તિ દૂર કરવા યત્ન કર્યો. પણ હજુ સુધી એકે ય છે. A રીતની વિવક્ષા કરવામાં સિદ્ધાન્તી ફાવ્યા નથી કેમકે અથ પૂર્વપક્ષ ફરી ફરી તે તે વિવફા 1. It કરતાં બીજા દોષો આપી દે છે અને તેથી તે વિવક્ષા અયોગ્ય ઠરતાં મૂળ અવ્યાપ્તિ | સિદ્ધાન્તીના માથે ઊભી જ રહે છે.
गादाधरी : अथ वल्यभावादिधर्मितावच्छेदककवल्यादि-। - - - સામાન્ય નિરતિ ૦ (૧૩૩) - - -