________________
- - - - - - - - - । स्वपदेनोपादातुं शक्यत्वाच्च न कश्चिद्दोषः ।
___ अथवा यद्धर्मावच्छिन्नविषयकत्वावच्छिन्नप्रतिबन्धकतासामान्या-1 Yवच्छेदकीभूतविषयितात्वं यद्धर्मावच्छिन्ननिरूपितत्वव्याप्यं तद्धर्मवत्त्वमेव । ५ समुदितार्थ इति वाच्यम् ।
ન તુતીય ૨૫ : સ્વાવચ્છિન્ન વિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતાવચ્છેદકીભૂતયત્કિંગ્વિદ્વિષયિત્વે યાદશયાદશધર્માવચ્છિન્નાનિરૂપિત તાદશતાદશધર્મા- ઇ વચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક યવં તદ્ભપાવચ્છિન્નમ્ |
સ્વપદથી જેમાં લક્ષણ લઈ જવું હોય તે લેવું. (વ્યભિચારમાં લક્ષણ લઈ જવું છે.) A
વ્યભિચારત્નાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતાવચ્છેદકીભૂતયત્કિંચિતnિ વિષયિતામાં વ્યભિચારવાવચ્છિન્ના વિષયિતા આવે કે મેયત્વવિ.વ્યભિચારવાવચ્છિન્ના . વિષયિતા આવે. એમાં વ્યભિ.–ાવવચ્છિન્નવિષયિતા એ મેયત્વવિ. U વ્યભિચારિત્નાવચ્છિન્નાડનિરૂપિતા છે તેમ ઘટતાવચ્છિન્નાડનિરૂપિતા પણ છે અને મેયત્વવિ. I આ વ્યભિચારવાવચ્છિન્નાવિષયતા એ ભલે મેયત્વ વિ.વ્યભિચારવાવચ્છિન્નાડનિરૂપિતા નથી એ પણ ઘટવાવચ્છિન્નાડનિરૂપિતા છે. એટલે વ્યભિચારિત્નાવચ્છિના વિષયિતા તો ન મેયત્વવિ.વ્યભિચારત્વ કે ઘટત્વ-અવચ્છિન્નાડનિરૂપિતા છે. માટે તાદશ-મેયત્વવિશિષ્ટ ને જે વ્યભિ. વાવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક કે ઘટવાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક વ્યભિચારત્વ છે જે માટે તેમાં લક્ષણ સંગતિ થઈ ગઈ.
હવે મેયત્વવિ.વ્યભિચારત્વમાં અતિવ્યાપ્તિ પણ ન આવે તે જોઈ લઈએ. - (સ્વ) મેયત્વ વિ. વ્યભિચારવાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતા-મ A સામાન્યાવચ્છેદકીભૂત યત્કિંચિતવિષયિતામાં મેયત્વવિ. વ્યભિચારિત્વ આવે. તેમને 5 વ્યભિતાવચ્છિના વિષયિતા પણ આવે. આ વ્યભિચારિત્નાવચ્છિન્ના વિષયતા એ છે A મેયત્વવિશિષ્ટ-વ્યભિચારત્વથી અનિરૂપિતા છે. હવે મેયત્વવિ. વ્યભિચારવાવચ્છિન્ના-H
વિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક તાદશ મેયત્વવિ.વ્યભિત્વ. તો નથી જ માટે તેમાં લક્ષણ | I ન ગયું.
એ જ અતિવ્યાપ્તિ કેમ ન આવે ? એને ગદાધર પોતે કહે છે તે જોઈએ. આ મેયત્વવિ.વ્યભિચારિત્નાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતાસામાન્યાવચ્છેદકીભૂત છે વિષયિતા તે શુદ્ધવ્યભિ.ત્નાવચ્છિન્ના વિષયિતા બની શકે. (ભલે ?
-
૨ સામાન્ય નિરલિ ૯ (૧૨૯) -