________________
[ 2 - - - - 1 પ્રતિબંધક બનતો નથી એટલે અવ્યાપ્તિ આવે. એને દૂર કરવા પક્ષતાવ.તાનું T પર્યાયધિકરણ જ કહેવું જોઈએ. એટલે હવે કાચ્ચનમયત્વવિશિષ્ટપર્વતત્ત્વાવચ્છિન્નની | વિશેષતા પર્વતો વદ્વિમાન્ વદ્વિવ્યાપ્યધૂમવાંશ અનુમિતિમાં ન આવે. અને એટલે તે ||
અનુ.સામાન્યમાં ન આવે, માટે આપત્તિ નથી. ત આ રીતે ગદાધરે પક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષતાદલને લઈને પદવ્યાવૃત્તિ કરી. u गादाधरी - साध्यतावच्छेदकावच्छिन्नसाध्यप्रकारकत्वाऽनिवेशे ।। परामर्शाविरोधितया बाधसत्प्रतिपक्षयोरव्याप्तिः,
હવે પ્રકારતાના બે દલમાં પ્રથમ દલને લઈને પદવ્યાવૃત્તિ કરે છે. [ જો સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતાનો નિવેશ ન કરીએ તો બાધ, સત્પતિપક્ષમાં 4 અવ્યાપ્તિ આવે.
હૂદો વહ્નિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાંશ એ અનુમિતિ પ્રતિ તો વન્યભાવવત્ હૃદ A પ્રતિબંધક બને છે. પણ હવે તો અનુમિતિ સામાન્યમાં હૂદો વદ્વિવ્યાપ્યધૂમવાનું એ છે
અનુમિતિ પણ આવી શકે. (સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતાનો અનિવેશ એટલે સાધ્ય fa કોટિ દૂર કરી નાંખવી જોઈએ.) અને આ અનુમિતિ પ્રતિ તો વહુન્યભાવવાનું હૃદ |
પ્રતિબંધક નથી બનતો એટલે તેમાં અવ્યાપ્તિ આવી. L આ જ રીતે હૂદો વતિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાનું પ્રતિ જે વન્યભાવવ્યાપ્યજલ | આ સત્રતિપક્ષ બને છે, તે નહિ બને કેમકે અનુમિતિ સામા માં પૂર્વોક્ત રીતે “હૂદો મ A વદ્વિવ્યાપ્યધૂમવાનું અનુમિતિ પણ પકડાય અને તેના પ્રતિ તો તે સત્પતિપક્ષ પ્રતિબંધક . બ નથી બનતો. આ અવ્યાપ્તિ ટાળવા માટે “સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતા'નો નિવેશ ન. ન કરવો જોઈએ. તેમ થતાં “હૂદો વદ્વિવ્યાપ્યધૂમવાનું અનુમિતિ એ અનુમિતિસામાન્યમાં ન જ ન આવી જાય કેમકે તે સાધ્યતાવરચ્છેદકાવચ્છિન્ન પ્રકારતક નથી. M गादाधरी - तत्र साध्यतावच्छेदकावच्छिन्नत्वस्यानुपादानेऽपि । I तद्दोषतादवस्थ्यम्, वह्नित्वावच्छिन्नाभावादिनिश्चयस्य धूमजनकतेजस्वी । - वह्निव्याप्यधूमवांश्च हुद इत्याद्यनुमित्यप्रतिबन्धकत्वात् ।
પ્રશ્ન - સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતાને બદલે સાધ્યનિષ્ઠ પ્રકારતા જ કહો ને ?
ઉત્તર - તેમ થતાં ફરી તે જ દોષ ઊભા રહે. જુઓ. ડ્રદો વદ્ધિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાંશ્ચ” અનુમિતિ જેમ સાધ્યનિષ્ઠ પ્રકારતક છે તેમ હદો ધૂમજનકતેજસ્વી વહિવ્યાપ્યધૂમવાંશ એને સામાન્ય વિરક્તિ . (૩)
A J
વનું