________________
---
[
- - - - - - - । सम्बन्धेनाऽभावांशे साध्यतावच्छेदकप्रकारकव्यभिचारज्ञानस्य |
व्याप्तिग्रहविरोधितया घटत्वत्वादेः प्रसिद्धेन तादृशसम्बन्धेन । प्रमेयत्वत्वादेरभावांशे भ्रमात्मक एव तथाविधग्रहो विवक्षित इति न
किञ्चिदनुपपन्नम् । [H - (હવે આની સામે ત્રીદુર કરીને ખુદ ગદાધર સમાધાન આપે છે. ત્યારબાદ તે આ “અન્ય તુ કરીને બીજા પણ તેનું સમાધાન કરશે. આપણે પણ તેની પંક્તિની સાથે સાથે આ U તે રસિક સમાધાન જોઈએ.) *
સ્વાવચ્છિન્નસાધ્યતાવચ્છેદક સં. અવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વસંબંધન સાધ્યતાવચ્છેદક A ને વિશિષ્ટ કમાવવવવૃત્તિત્વ રૂપ વ્યાપ્તિજ્ઞાન કહેવું. (પૂર્વે સાથ્યવશિષ્ટમાવવવવૃત્તિવ 1 અને પ્રતિયોગિતાવિશિષ્ટ અભાવવદવૃતિત્ત્વરૂપ વ્યાપ્તિ જ્ઞાન લીધેલું હવે સાધ્યતાવચ્છેદક વિશિષ્ટ-અભાવવદવૃતિસ્વરૂપ વ્યાપ્તિજ્ઞાને લાઘવાત્ લે છે.)
આવું વ્યાપ્તિજ્ઞાન અનુમિતિ પ્રતિ કારણ કહેવું જોઈએ. હવે આ વ્યાપ્તિજ્ઞાન પ્રતિ ! છે જે વ્યભિચાર જ્ઞાન પ્રતિબંધક બને તેનો પણ આકાર આવો જ બને. સ્વાવચ્છિન્નસાધ્યતા . જ વચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ-સંબંધન સાધ્યતાવચ્છેદકવિશિષ્ટ , || અભાવવવૃત્તિત્વ જ્ઞાન.
હવે અહીં જે સંબંધ છે તે સ્વરૂપેણ ઘટવં નાસ્તિ અથવા ઘટવવાનું ઘટીયરૂપાત્ | || અથવા વન્યધિકરણતાવાનું ધૂમાતુ ઈત્યાદિ સ્થળે પ્રસિદ્ધ છે. અર્થાત્ ત્યાં | A ઘટતત્વાવચ્છિન્ન સ્વરૂપ સં. અવ.પ્રતિયોગિતાકત્વસંગથી ઘટતત્વવિશિષ્ટ અભાવ છે પ્રસિદ્ધ છે. પ્રસ્તુતમાં પ્રમેયતત્વ વિ. અભાવ યદ્યપિ બની શકે નહિ પણ તે સંબંધથી અહીં આ હવે અભાવમાં પ્રમેયત્વત્વનો ભ્રમ સુતરાં થઈ શકે છે એટલે પ્રમેયત્વત્વવિ.
અભાવવવૃત્તિત્વરૂપ વ્યભિચારજ્ઞાન પણ પ્રસિદ્ધ બને. તદીયવિષયતા વ્યભિચારમાં ; ન રહેતા તે દોષ બને એટલે સદ્ધતુ દુષ્ટ બની જતાં અતિવ્યાપ્તિ આવે એને દૂર કરવા યથાર્થ 1 આ પદ મૂકવું જ રહ્યું.
गादाधरी : अन्ये तु प्रथमे साध्याभाववदवृत्तित्वज्ञानविरोधी हेतौ । 1J साध्याभावववृत्तित्वरूपव्यभिचारस्य भ्रमः, द्वितीये च तदप्रसिद्ध्या
व्यापकसामानाधिकरण्यज्ञानविरोधी साध्यतावच्छेदके हेतुसमाना
E
-
૬ સામાન્ય નિરક્તિ ૦ (૫૮)
E
J