________________
1 પ્રકારતા પર્વતનિષ્ઠ-અધિકરણતાનિરૂપિત સ્વરૂપ સં. અવચ્છિન્ન આધેયતા સં. Hિ
અવચ્છિન્ના છે. આમ અમે કહીશું કે જે સંબંધાવચ્છિન્નપ્રકારતાકત્વેન પ્રકારતક જ્ઞાન , I અનુમિતિ પ્રતિબંધક બને તે જ સંબંધથી હેતુમાં દુખત્વવ્યવહાર થાય.
હવે જો પર્વતવિષયકત્વ લઈને પર્વતને દોષ બનાવી તેને ધૂમમાં લઈ જાઓ તો ત્યાં છે A પર્વત રૂપ દોષવાનું ધૂમ બન્યો. અર્થાત્ પર્વતનિષ્ઠ પ્રકારના છે, અને ધૂમમાં વિશેષતા છે. આ પણ અહીં પર્વતનિષ્ઠ પ્રકારતા નિરૂપિત ધૂમમાં જે આધેયતા છે તે સ્વરૂપ સં. અવચ્છિન્ન નથી. પણ સંયોગ સંબંધ અવચ્છિન્ન છે. એટલે અહીં પર્વતનિષ્ઠ અધિકરણતા નિરૂપિત સ્વરૂપ સં. અવચ્છિન્ન આધેયતા રૂપ સંબંધ જ ન હોવાથી તે સંબંધથી પર્વતનિષ્ઠ પ્રકારતા || અવચ્છિન્ના નથી અર્થાતુ અન્ય સં. શી અવચ્છિન્ના છે. માટે તેવી પ્રકારતાનું નિરૂપક ) જ્ઞાન દોષ ન બને.
આમ પર્વત પણ દોષ બની શકતો નથી. અર્થાત આ રીતે “યત્વકારકત્વેન જો કહો કે તો વહુન્યભાવ દોષ ન બને અને પૂર્વોક્ત રીતે પર્વત પણ દોષ ન બને. અને તેથી સતુ ધૂમ તો દુષ્ટ નહિ જ બને.
હા, પર્વતો વહિમામ્ પર્વતમહાન સાન્યતરત્નાત્ સ્થળે અપ્રસિદ્ધ હેતતાદશાન્યતરત્વમાં પૂર્વોક્ત સંબંધથી દોષવત્તા જતાં તે દુષ્ટ બની જાય. પણ આ તો ! અપ્રસિદ્ધહેતુક સ્થળ છે. પ્રસિદ્ધધૂમાદિમાં દુષ્ટવાપત્તિ તો નથી જ. તાદશા તરવમાં આ પૂર્વોક્ત સંબંધથી દોષવત્તા જતાં તે દુષ્ટ બની જશે. પણ અહીં તો અપ્રસિદ્ધ હેતુ સ્થળ છે. પ્રસિદ્ધ ધૂમાદિમાં દુખત્વાપત્તિ તો નથી જ.
ઉત્તરપક્ષ - હા, છતાં ય દધિતિકારની જે પંક્તિ છે તેના અનુરોધથી એ જ તાત્પર્ય ન ૧ નીકળે છે કે ભલે પક્ષ વિશેષણક ભ્રમ સ્થળ લઈને સદ્ધતુમાં અતિપ્રસંગ ન આવે પણ પક્ષ 1
વિશેષ્યક ભ્રમ વિષયમાં તો જરૂર અતિપ્રસંગ સંભવે છે અને તેથી તદ્વત્તા સદ્ધતુમાં જતાં U હેતુ પણ દુષ્ટ બની જવાની આપત્તિ આવે.
પ્રશ્ન - “દિષયત્વે’ કહીએ તો વચમાવવાન્ દૂઃ એ સ્થળે પણ તમે તે ' વહુન્યભાવમાં લક્ષણની અતિવ્યાપ્તિ કહેવા માંગો છો. પણ આ વહુન્યભાવ H પક્ષવિશેષ્યકભ્રમવિષય ક્યાં છે ? અર્થાતુ વહુન્યભાવવાનું પર્વતઃ એ તો ભ્રમાત્મકજ્ઞાન |
હોવાથી ત્યાં ભ્રમવિષય વન્યભાવવાનુ-પર્વત બની શકતો હતો. પણ વહુન્યભાવવાનું આ 0 હૃદ એ જ્ઞાન તો યથાર્થ છે. તો આ વન્યભાવ એ પક્ષવિશેષ્યકભ્રમવિષય જ ક્યાં છે? | હા તમે તો આ અસદ્ધતુ સ્થળમાં પણ તે આપત્તિ આપવા માટે સક્રેતાદિમાં “આદિ પદ છે
LEAR - સામાન્ય વિરક્તિ , (૮)
- RJ