________________
ASS L
= === દીધિતિકાર કહે છે કે યદ્વિષયકત્વેન કહેવાથી પૂર્વે વહુન્યભાવવા૫ર્વતઃ રૂપ ( પક્ષવિશેષ્યકભ્રમ વિષય વહુન્યભાવ (સાધ્યાભાવ) કે પર્વતને લઈને અતિવ્યાપ્તિ [ આપેલી. તે હવે નહિ રહે. કેમકે વહુન્યભાવવાવચ્છિન્ન વહુન્યભાવવિષયકજ્ઞાન || મ અનુમિતિ પ્રતિબંધક નથી. પણ વહુન્યભાવવિશિષ્ટ પર્વતત્વ વિશિષ્ટ A વન્યભાવવત્પર્વતજ્ઞાન જ અનુમિતિ પ્રતિબંધક છે માટે તેનો વિષય વન્યભાવવત્પર્વત છે બ જ દોષ બને. " गादाधरी : यत्प्रकारकत्वेन प्रतिबन्धकत्वमित्युक्तौ पक्षविशेषणक१ भ्रममादाय वल्यभावादौ नातिप्रसङ्गसंभवः, पर्वतादावतिप्रसङ्गसंभवेऽपि । यत्संबन्धावच्छिन्नयनिष्ठप्रकारताकत्वेन अनुमितिविरोधित्वम् तेन सम्बन्धेन | " तद्वत्त्वस्य दुष्टताव्यवहारनियामकत्वोपगमे पर्वतादिविशेषणकवल्यभावज्ञानस्य विशेषणताविशेषावच्छिन्नाधेयतासंसर्गावच्छिन्नपर्वतनिष्ठप्रकारताकत्वेन प्रतिबन्धकत्वात्तेन सम्बन्धेन पर्वतादिमत्तायाः पर्वतमहानसान्यतरत्वादिरूपसद्धेतौ सत्त्वेऽपि प्रसिद्धधूमादिहेतावसत्त्वात्तत्र ।। दुष्टताव्यवहारापत्तेरयोग इति तदनुरोधेन पक्षविशेष्यकेत्युक्तम् । भ्रमपदं निश्चयसामान्यपरम्, तेन सद्धत्वादीत्यादिपदग्राह्यसाध्यशून्यपक्षकदुष्टहेतौ । प्रतिबन्धकप्रमाविषयसाध्याभावादेरेव सत्त्वेऽपि नासङ्गतिः ।
પ્રશ્ન - યદ્વિષયકત્વેને ન કહેતાં જો પત્યકારકત્વેન કહો તો પર્વતે વચમાવત ઇત્યાકારક પક્ષવિશેષણકબ્રમવિષય વન્યભાવમાં અતિવ્યાપ્તિ નહિ આવે કેમકે વન્યભાવ અહીં પ્રકાર જ નથી. એ
ઉત્તર - પણ પર્વત પ્રકાર છે તો તેમાં તો અતિવ્યાપ્તિ આવવાની જ છે. અર્થાત્ છે જ પર્વતિ વૈ માવઃ જ્ઞાનમાં વિષયકત્વ છે. તો તે પર્વત પ્રકારકજ્ઞાન પણ હોવાથી પર્વત [1 પ્રકારકત્વ પણ છે. તેથી તેનો વિષય પર્વત બનતાં તેમાં અતિવ્યાપ્તિ આવવાની જ છે. IT.
પૂર્વપક્ષ - ના, તે અતિવ્યાપ્તિ પણ અમે દૂર કરી આપશું. પર્વતિ વચમાવ: જ્ઞાન અનુમિતિ પ્રતિબંધક બને છે. પર્વતમાં અધિકરણતા છે. વહુન્યભાવમાં સ્વરૂપ સં. ૧ અવચ્છિન્ન આધેયતા છે. એટલે પર્વત એ વન્યભાવમાં પ્રકાર બને છે. તેમાં રહેલી | વન સામાન્ય વિરક્તિ , (૮)
- J