________________
હવે ત્રીજું સ્થળ પકડીએ જે પ્રતિબંધક નથી બનતું. એટલે તે નિશ્ચય પકડાવો ન જોઈએ. જુઓ ત્યારે ! નતત્વેન ધ્રુવત્તાવાળાદિ ખાવાનું વચમાવવાનું નિશ્ચય છે. હવે વōભાવવહૃદત્વવિશિષ્ટ વન્યભાવવહૃદમાં લક્ષણ સંગમનીય છે એમાં ઘટકીભૂત પદાર્થ તિત્વ તિ આદિ છે. પણ જલત્વ-જલ અઘટક પદાર્થ છે.
હવે એ તો નાવત્ વદ્યમાવવત્ નિશ્ચયના વિષય બની ગયા હોવાથી નાવત વક્ષ્યમાવવત્ નિશ્ચય એ અઘટકીભૂત પદાર્થ વિષયક નથી માટે તેને પકડાય જ નહિ. એટલે તેમાં અનુમિતિ પ્રતિબંધકતા ન આવે. આમ બધે જ યોગ્ય ઉપપત્તિ થઈ જાય છે.
પૂર્વપક્ષ - વારૂ, તેમ કરશો તો સર્વ આાગવત્ અનુમિતિ સ્થલીય બાધાદિમાં લક્ષણની અવ્યાપ્તિ થશે. કેમકે યાદૃશવિશિષે લક્ષાં સંગમનીય आकाशाभाववत्सर्वत्वविशिष्ट आकाशाभाववत्सर्वस्मिन् लक्षणं संगमनीयं अर्थ थाय
=
હવે તેમાં અઘટક પદાર્થ જ કોઈ પ્રસિદ્ધ નથી કેમકે ‘સર્વ’ પદાર્થ ઘટક છે તો સર્વથી અતિરિક્ત કોઈ પદાર્થ ન રહ્યો જે અઘટક કહી શકાય અને તેથી અઘટક પદાર્થ વિષયકત્વ ઞાશામાવવવિશિષ્ટસર્વરૂપ નિશ્ચયમાં ન આવતાં તે નિશ્ચય ન પકડાય અને તેથી તેમાં લક્ષણ ન જતાં અવ્યાપ્તિ આવે અને આ અવ્યાપ્તિને લીધે તમે પદાર્થાઘટકત્વ’ ઘટિત લક્ષણ કરી શકતા નથી. અને તે ન કરો એટલે પૂર્વોક્ત ગતિમાન વહ્યમાવવાન સ્થળને લઈને આપેલો અસંભવ દોષ ઊભો જ રહે છે.
गादाधरी : यद्यद्रूपावच्छिन्नस्य यस्य यस्य यादृशविशिष्टघटकता तत्तद्रूपावच्छिन्नतत्तन्निष्ठविषयताभिन्नकिञ्चिदवच्छिन्नविषयताशून्यत्वं ज्ञाने
निवेश्यम् ।
जातित्वाद्यवच्छिन्नस्य हृदत्वादेर्न वह्न्यभाववद्ह्रुदत्वावच्छिन्नात्मकदोषघटकतेति जातित्वाद्यवच्छिन्नहृदत्वादिविषयता तादृशविषयताभिन्नैव, तच्छून्यत्वञ्च नोक्तज्ञानस्येति न दोषः,
ઉત્તર પક્ષ - ચાલો, તેને દૂર કરવા હવે અમે આમ કહીશું. યસ્તૂપાવાિસ્ય યસ્ય यस्य यादृशविशिष्टघटकता तत्तद्रूपावच्छिन्नतत्तन्निष्ठविषयताभिन्नकिञ्चिदवच्छिन्न विषयताशून्ययद्रूपावच्छिन्ननिश्चयविषयकत्वं प्रकृतानुमितिप्रतिबंधकतानतिસામાન્ય નિક્તિ . (૯૮)