________________
-
0
1
1 પ્રતિયોગિતાવચ્છેદક યહૂપાવચ્છિન્નવિષયિતાતં તતૂપાવચ્છિન્નવિષયિતાશૂન્યત્વે નિશ્ચયે | વિશેષણીયમ્ | વન્યભાવવધૂહૂદતાવચ્છિન્ને લક્ષણ સંગમનીય તાદશ= ! વન્યભાવવધ્ધદતવિશિષ્ટ, વન્યભાવવઠ્ઠદવિષયકત્વ- એનો સમાનાધિકરણ | મ અભાવ=જાતિમધન્યભાવવવિષયકત્વાભાવ એની પ્રતિયોગિતાનો અવચ્છેદક= મ છે જાતિસદ્ધહુન્યભાવવદ્વિષયકત્વત્વ બને. એ યહૂપાવચ્છિન્ન (જાતિમહત્યભાવવત્તા- છે
વચ્છિન્ન) વિષયિતાત્વ છે. તદ્રુપાવચ્છિન્ન જાતિમન્યભાવવત્તાવચ્છિન્નથી શૂન્ય જે તે નિશ્ચય = વહુન્યભાવવદ્દદનિશ્ચય જ બને. તેથી તે જ પકડાય. અને તેમાં લક્ષણ સંગતિ થાય.
दीधिति : तेन विशिष्टस्याऽसत्त्वेऽपि भ्रमात्प्रतिबन्धेऽपि न क्षतिः ।।
गादाधरी : विशिष्टस्य विशिष्टविषयकत्वस्य, असत्त्वेऽपि वल्यभावत्वादिना घटाद्यवगाहिभ्रमेऽसत्त्वेऽपि । तथा च विशिष्टविषयकत्वेन । प्रतिबन्धकता न सम्भवतीति भावः। । भ्रमात्प्रतिबन्धेऽपि तादृशभ्रमस्यानुमित्यनुत्पादप्रयोजकत्वेऽपि, न । क्षतिः-नोक्तयुक्त्या पर्याप्तिनिवेशेऽसम्भवस्तदनिवेशे पूर्वोक्तातिप्रसङ्गो ।
દીધિતકાર કહે છે કે અવચ્છેદકતાને અનતિરિફતવૃત્તિત્વરૂપ અમે કહી છે એટલે હવે | સ્વરૂપસં.રૂપ અવચ્છેદકતા લઈને કે પર્યાવ્યા તેનું અધિકરણ લઈને જે દોષ આવતા હતા ? છે તે નહિ આવે. અર્થાત ત્યાં વિશિષ્ટવિષયકત્વ ભ્રમમાં ન રહેતાં પ્રતિબંધકતા સંભવતી નથ ઇ હતી. તે હવે નહિ રહે. કેમકે અમે અખંડવિષયતાનું અનિતિરિક્તવૃત્તિત્વરૂપ- 4
ત્વ.અવચ્છેદકતાને લેવા દ્વારા અનુસરણ કર્યું છે. એટલે હવે ભલે વિશિષ્ટવિષયકત્વેન છે. અપ્રતિબંધકતા રહે. અમે તેને અખંડવિષયતાત્વેન પ્રતિબંધક બનાવશું. અને તેથી તે અનુમિતિની ઉત્પત્તિ નહિ થાય.
गादाधरी : ननु विशिष्टदोषघटकीभूततदेकदेशविषयितायां स्वरूप-। सम्बन्धरूपावच्छेदकत्वसत्त्वेऽपि यादृशविशिष्टविषयितासामान्यस्य तादृशावच्छेदकत्वविवक्षया अतिप्रसङ्गवारणसम्भवात् तदेव कथं न
LEEનું
સામાન્ય વિરક્તિ , (૧૦૧) - G
U