________________
। वह्निर्नास्तीत्यादिज्ञाननिरूपिततद्रू पावच्छिन्नविषयतासामान्यस्यैव ।।
हृदत्वाद्यवच्छिन्नविषयतानिरूपितवल्यभावत्त्वाद्यवच्छिन्नविषयतात्वेन दोषनिष्ठानुमितिप्रतिबन्धकतायामवच्छेदकत्वात् । सद्धेतुस्थले च न केवलवल्यभावत्वादिकं तथा, तदवच्छिन्नविषयतासामान्यान्तर्गतधर्म्य- 1) " विषयकज्ञाननिरूपिततादृशविषयतानामनुमितिप्रतिबन्धकतानवच्छेदकत्वात् । पर्वतविशिष्टवल्यभावत्वादिविशिष्टञ्च न किञ्चिद्वस्तु प्रसिद्धमिति नातिप्रसङ्गः । तृतीयमपि लक्षणमनयैव रीत्या परिष्काઐમિતિ
ઉત્તરપક્ષ - એ દોષ દૂર કરવા અમે કહીશું કે નિરૂપ્યનિરૂપક-ભાવાપન્નવિષયતા જે જ જે હોય તે તે જો અનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદક બને તો તેવી વિષયતાનો આશ્રય દોષ છે. પ્રતિબંધક બને. અર્થાત્ યહૂપાવચ્છિન્ન વિષયતા સામાન્ય અનુમિતિપ્રતિબંધકતાવચ્છેદક
બને તો તરૂપવિશિષ્ટ એ દોષ પ્રતિબંધક બને, ત—કારકજ્ઞાનવિશેષ્યત્વે દુષ્ટહેતુત્વમ્ I હવે પૂર્વે નિરૂપ્યનિરૂપકભાવાપન્ન વિષયતાશ્રય વહુન્યભાવ બને છે અને તે || વન્યભાવવાનું હ્રદ ઘટિત હોવાથી પ્રતિબંધક પણ બનતાં તેમાં પ્રતિબંધકતા પણ છે. પણ આ વહુન્યભાવીયવિષયતા તો શુદ્ધ વચમાવ:' એવા જ્ઞાનમાં પણ છે. ત્યાં અનુમિતિ , પ્રતિબંધકતા ન હોવાથી તે વિષયતા તો પ્રતિબંધકતાવચ્છેદક ન બની એટલે વહુન્યભાવત્નાવચ્છિન્નયાવવિષયતાપ્રતિબંધકતાવચ્છેદક ન બનવાથી વહુન્યભાવત્વવિશિષ્ટવહુન્યભાવ પ્રકારક જે વહુન્યભાવવાનું ધૂમઃ જ્ઞાન, તેને લઈને હવે ધૂમ” હેતુ દુષ્ટ || L બનાવી શકાય નહિ. વન્યભાવવાનું હૃદની નિરૂખનિરૂપકભાવાપન વિષયતા તો તેવી II છે છે કે જ્યાં જ્યાં વહુન્યભાવવાનું હૃદ જ્ઞાન છે ત્યાં ત્યાં તે એનુમિતિ પ્રતિબંધકતા છે જે માટે આ A વન્યભાવવધૂહૂદાવચ્છિન્નવિષયતા સામાન્ય અનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદક બનવાથી જ
વહુન્યભાવવધૂદવાવચ્છિન્નવિષયતા સામાન્ય અનુમિતિ પ્રતિબંધકતાવચ્છિન્ન બનવાથી 1 વન્યભાવવધૂહૂદવાવચ્છિન્ન વિ. વન્યભાવવધૂમકારક જે વન્યભાવદવાનું ધૂમ P એવું યથાર્થજ્ઞાન તેની વિશેષ્યતા ધૂમમાં જતાં ધૂમ દુષ્ટ હેતુ બની જ જાય. 0 પ્રશ્ન - વદ્ધિમાનું ધૂમાત્ સ્થળે જ વન્યભાવવાનું પર્વતઃ અથવા તો પર્વત || ય વન્યભાવઃ એવું જ્ઞાન જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં તે અનુમિતિ પ્રતિબંધક બને અને તેથી છે આ જ્ઞાનીયવિષયતા સામાન્ય અનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદક બને તો તે દોષ બને એટલે આ
- સામાન્ય નિરતિ ૦ (૮) - 2 .J