________________
સમૂહાલ. અનુમિતિ માં તેનું રૂપાંતર કરવું આવશ્યક જ છે. " गादाधरी : केचित्तु लिङ्गानुपधानमतेऽनुमितिपदस्य तदुभयपरत्वं ॥ व्याख्याय यथाश्रुतपरतानिहाय लिङ्गोपधानमतमाश्रयते साध्यव्याप्येत्यादिना, इत्याकारानुमितिपरम् अनुमितेरित्याकारकतामताभिप्रायकम्, | इति व्याचक्षते ।
વિત્ : કેટલાક કહે છે કે દીધિતિકારની અનુમતિપર્વ અનુમિતિનિB%ાર્યતાनिरूपकसंबंधित्वेन अनुमिति - तत्कारणज्ञानपरं साध्यव्याप्यहेतुवान् पक्षः સાધ્યવાન રૂત્યારાનુમતિપરં વા' એ પંક્તિનું તાત્પર્ય આ રીતે લેવું જોઈએ. દીધિતિકારે અનુમિતિપદને અનુમિતિ તત્કારણ ઉભય પરક કહ્યું. પણ તેમાં અનુમિતિપદની એ. તેમણે લક્ષણા કરવી પડી એટલે યથાશ્રુતપરતાનો નિર્વાહ થયો નહિ માટે તેમણે તે પક્ષને | છોડીને લિંગોપધાનવાદિનો આશ્રય લઈને અનુમિતિપદને સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ 1. ' સાધ્યવાનું એવી અનુમિતિ પરક લીધું. અર્થાત્ અહીં તેમણે લક્ષણા કરવાની રહી નહિ. R || અર્થાત્ લિંગાનુપધાનવાદિના મતમાં પ્રથમ કલ્પમાં યથાશ્રુતપરતા ન રહી એટલે O લિંગપધાનવાદિ મતમાં સર્વત્ર આવશ્યક અનુમિતિને લઈ લીધી.
પ્રશ્ન - 'ફારીનુમિતિપ’ એ પંક્તિ સાથે અસંગતિ આવશે. કેમકે તેમાંથી એ તો આ ભાવ નીકળતો નથી.
કેચિત - “મનુમિત્તેરિત્યાક્ષરતામતામિપ્રાય' એવા અર્થપરક તે વાક્ય છે છે એમ સમજવું. A ગદાધરની આ પક્ષમાં અરૂચિ છે. તે કહે છે કે પ્રથમકલ્પમાં પૂર્વોક્ત દોષો હોવાથી તે
જ તે કલ્પનો પરિત્યાગ કરેલો છે. વળી દ્વિતીયકલ્પ પણ લિંગોપધાનવાદિના અભિપ્રાયનો જ 1 જ શા માટે કહેવો જોઈએ ? કેમકે તે જ કલ્પ ઊભયનો સંગ્રહ કરી લે છે અર્થાત્ | I લિંગોપધાનવાદિમતમાં તે જ અનુમિતિના સ્થળે જે અવ્યાપ્તિ છે ત્યાં તેને દૂર કરવા |
એકદેશાવચ્છિન્નવ્યાપકતા કહેવી જોઈએ અને લિંગાનુપધાનવાદિમતે તો તે દોષ ઊભો જ II ય રહે છે. એટલે જ અમે પક્ષઃ સાધ્યવાનું સાધ્યવ્યાપ્ય હેતુમાંશ્ચ એવો સમૂહ. અનુમિતિમાં છે જ તેનો આકાર ફેરવીને તેનો જે ગુરૂભૂત આકાર પરિષ્કૃત કર્યો છે તે આકાર પક્ષઃ સાધ્યવાનું ! A સાધ્યવ્યાપ્ય હેતુમાંશ્ચ અને સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાન્ ઊભયને લાગુ પડે છે. માં
-
૨ સામાન્ય વિરક્તિ, (૪૫)
-
G
U