________________
। दीधितिः : पर्वतो निर्वह्निधूमो वढेरभिधेयत्वं मेयत्वस्य । " व्यभिचारीत्यादिभ्रमादनुमितिप्रतिबन्धादाह “यथार्थेति" । " गादाधरी : पर्वतो वह्निमानित्यादिसद्धेतुस्थले बाधादिभ्रम। विषयेऽतिव्याप्तिवारकतया यथार्थपदं सार्थकयति पर्वतो निर्वह्निरिति ।। ५ अत्र इतिपदस्य त्रितयस्थले सम्बन्धाद् भ्रमत्रयलाभः ।। प्रत्येकभ्रममादायाऽतिप्रसङ्गसम्भवात् समूहालम्बनभ्रमपर्यन्तानुधा-) वनवैफल्यात् तत्परत्वाऽसङ्गतिरिति ध्येयम् । - સમિતિવારીમૂનામાવતિયોણિયથાર્થજ્ઞાનવિષયવં લક્ષણમાં આવતાં 1 “અનુમિતિ', “કારણ”, “પ્રતિબંધકના પદોની ઉપર વિચારણા કરીને હવે યથાર્થ પદની || સાર્થકતા બતાવે છે. જો યથાર્થપદ ન લઈએ તો તો અનુમિતિકારણભૂતાભાવપ્રતિયોગિ છે ભ્રમાત્મકજ્ઞાન વિષયતા પણ આવી જતાં તેનાથી સદ્ધત દુષ્ટ બની જતાં અતિવ્યાપ્તિ આવે.
પર્વતો વહિમાનું ધૂમાતુ અનુમિતિ પ્રતિ વહુન્યભાવવાનું પર્વતઃ એવો બાધનિશ્ચય 1 પ્રતિબંધક છે. પણ આ બાધ નિશ્ચય ભ્રમાત્મક છે. એટલે તે યદ્યપિ અનુમિતિને તો રોકી || It દે પણ હેતુને બાધિત કરી શકે નહિ એવો સિદ્ધાન્તનો મત છે. હવે જો યથાર્થ પદ ન લઈએ
તો અનુમિતિ કારણભૂતાભાવ=બાધનિશ્ચયાભાવ, અને તેનો પ્રતિયોગી જે ભ્રમાત્મક | જ્ઞાન તેની વિષયતા વન્યભાવવાનું પર્વતમાં આવી જાય અને તેથી તે દોષ બને.
સંબંધવિશેષથી દોષવત્તા સદ્ધ, ધૂમમાં જતાં તે દુષ્ટહેતુ બની જાય. એટલે અતિવ્યાપ્તિ છે ન આવે. એ જ રીતે પર્વતો વહિમાનું ધૂમાતુ પ્રતિ વહુન્યભાવવવૃત્તિ ધૂમ એ ભ્રમાત્મક 1
વ્યભિ. નિશ્ચય છે તે વ્યભિચાર પણ પૂર્વોક્ત રીતે દોષ બનતાં સદ્ધતુ દુષ્ટ બનતાં જ અતિવ્યાપ્તિ આવે.
એ જ રીતે કરો મેયઃ બધેયાત્ આ અનુમિતિ પ્રતિ ભ્રમાત્મક મધેયત્વે , આ મેયત્વવ્યમવારી નિશ્ચય પ્રતિબંધક છે. તે દોષ બનતાં દોષવત્તા હેતુમાં જતાં તે દુષ્ટ બને ૪
એટલે અતિવ્યાપ્તિ આવે. આ આ અતિવ્યાપ્તિ દૂર કરવા યથાર્થપદ જરૂરી છે. પૂર્વોક્ત પ્રતિબંધક નિશ્ચય એ છે યથાર્થજ્ઞાન નથી. માટે તે દોષ ન બનતાં સદ્ધતુ દુષ્ટ ન બને. E
સામાન્ય વિરક્તિ ૦ (પર) ૧GG J