________________
धूमव्याप्यवह्निमानयमित्यादिशाब्दादिपरामर्शोत्पत्तिद्वितीयक्षणे यत्र ।। Mलौकिकसन्निकर्षजन्यो वह्निर्धूमव्यभिचारी धूमव्याप्येन्धनवानित्या-M Y कारकसमूहालम्बनग्रहः तज्जन्यानुमित्तेस्क्तसम्बन्धेन वह्नित्वावच्छिन्न-T Vधर्मिकव्याप्त्यादिज्ञानविशिष्टत्वेऽपि न क्षतिः ।
પ્રથમપૂર્વપક્ષ : તદ્ધિત્વાવચ્છિન્નતલિગક અનુમિતિ એટલે તે ( અવ્યવહિતતત્તરત્નસંબંધથી તદ્વિ–ાવચ્છિન્ન તદ્વિધર્મિક વ્યાખ્યાદિ વિશિષ્ટ H અનુમિતિ. અહીં તદ્વિરૂપ હેતુમાં કોઈ વ્યભિચારગ્રહ નથી માટે ત્યાં પૂર્વેક્ષણમાં HI I વ્યાખ્યાદિ છે જ. એટલે અવ્યવહિતોત્તરત્નસંબંધથી તેનાથી વિશિષ્ટ તદ્વિલિંગ, આ 5 અનુમિતિ બની ગઈ. વઢિવાવચ્છિન્ન વહ્નિધર્મિક વ્યાખ્યાદિ નિશ્ચય પૂર્વેક્ષણમાં નથી . અ (કેમકે વદ્વિમાં વ્યભિ. દોષનું જ્ઞાન છે) એટલે વહિલિંગકાનુમિતિ થાય નહિ. (એ છે જ વહ્નિલિંગ, અનુમિતિ અવ્ય.ઉ.ત્વ સંથી તાદેશવ્યાખ્યાદિજ્ઞાનવિશિષ્ટ બને નહિ.) A. બીજો પૂર્વપક્ષ - તદ્ધર્માવચ્છિન્નલિંગકત્વ નો પૂર્વોક્ત અર્થ લેશો તો આપત્તિ આવશે. તે આ પ્રથમ ક્ષણે ધૂમવ્યાપ્યવદ્વિમાનય એવો શાબ્દ પરામર્શ કે અન્યન્દ્રિયજન્ય લૌકિક પ્રત્યક્ષ R થયું. પછી દ્વિતીય ક્ષણે કોઈક ઇન્દ્રિયથી લૌકિકસંનિકર્ષ દ્વારા વતિઃ ધૂમવ્યભિચારી HI
ધૂમવ્યાખેધનવાનું પર્વતઃ એવું સમૂહાલંબન જ્ઞાન થયું અને ત્યાર બાદ ઈન્દ્રનલિંગક I અનુમિતિનો ઉત્પાદ થાય છે. હવે અહીં પૂર્વેક્ષણમાં વહ્નિધર્મિકવ્યાખ્યાદિ જ્ઞાન રહેલું છે. . બીજી ક્ષણમાં એટલે અવ્ય. ઉત્તરત્નસંબંધથી વઢિવાવચ્છિન્નતિલિંગઅનુમિતિ થવી તે
જ જોઈએ. પણ તે થતી નથી કેમકે વહ્નિત્નાવચ્છિન્ન વહિધર્મિક વ્યભિ. ગ્રહ પૂર્વમાં પડેલો A છે એટલે હવે તમે તો વહિલિંગ, અનુમિતિ એટલે વહ્નિધર્મિક વ્યાખ્યાદિવિશિષ્ટ ન [ અનુમિતિ કહો છો તો વહ્નિધર્મિક વ્યાખ્યાદિ પૂર્વેક્ષણમાં છે જ પછી વહ્નિત્નાવચ્છિન્ન [1 વર્તિલિંગ, અનુમિતિ કેમ ન થઈ ? અને ઇન્વનત્વાવચ્છિન્ન ઇન્ધનધર્મિક પરામર્શથી 1 આ ઈન્જનવાવચ્છિન્ન ઇન્ધનલિંગકાનુમિતિનો ઉત્પાદ કેમ થયો?
પ્રથમ પૂર્વપક્ષ - વારૂ, આ આપત્તિને લીધે તદ્ધર્માવચ્છિન્નલિંગકત્વ એટલે હવે આ અવ્ય. ઉ.ત્નસંબંધથી વ્યભિચારજ્ઞાનવિશિષ્ટ ય, તદન્યત્વમ્ એમ કહીશું.
હવે યદ્યપિ ત્યાં વહ્નિલિંગ, અનુમિતિ થતી જ નથી એટલે જ્યાં તે થાય છે ત્યાં તે | H વ્યભિ. જ્ઞાન વિશિષ્ટ નથી પણ વિશિષ્ટાન્ય છે. અને ઇન્વનત્વાવચ્છિન્ન લિંગકાનુમિતિ || આ થાય છે તે તો પૂર્વના વ્યભિચાર જ્ઞાનથી અવ્ય. ઉ.ત્વ સંથી વિશિષ્ટ છે જ. અર્થાત્ તે | | વિશિષ્ટાન્ય નથી. તથાપિ તદ્ધર્માવચ્છિન્ન ધાર્મિક વ્યભિચાર જ્ઞાનવિશિષ્ટાન્ય લેવાનું છે. એ L ENGG - સામાન્ય વિરક્તિ ૦ (૪૯) કે