________________
અનુમતિ
અન્ય અનુમતિ (૫) એ નામના એક બ્રહ્મર્ષિ. (૩. ભૂગુ રાખીને સત્ય હોય છતાં તે અસત્ય તરીકે સ્વીકારવું શબ્દ જુઓ.)
જોઈએ અને અસત્ય હેય છતાં, સત્ય તરીકે માનવું અબ્ધ બ્રહ્મદેવને પ્રસન્ન કરી તેમની પાસેથી વરદાન જોઈએ. અને આ રીતે જ સત્યાસત્યને નિર્ણય મેળવી સર્વને વિનાશ કરવાની ઈચ્છા રાખનાર ફાડી કરીને પુરુષ ધર્મવેત્તા થઈ શકે છે. એ તે આશ્ચર્યખાનાર પ્રાણ વિશેષ. એને બ્રહ્મદેવે જ આંધળું કર્યું રહિત છે કે અતિ દુર કર્મ કરનારા પુરુષ પણ જે હતું. આ અબ્ધ ધાપદને બલાક નામના શિકારીએ મહાબુદ્ધિમાન હોય તો અતિ મહાન પુણ્યને પામી મારી નાખ્યું. તે દિવસે એને કશો શિકાર મળે ન શકે છે. દષ્ટાંત તરીકે બલાક નામને મહા કુર હતું અને કુટુંબ પોષણને સારુ જરૂર હતી, માટે પારધિ એક આંધળા પશુને વધ કરીને પણ મહાન શ્વાપદ અબ્ધ છતાં બલાકે એને મારીને દોષ કર્યો
પુણ્ય પામી શકયો હતે; તેમ જ કાંઈ આશ્ચર્ય જેવું હતે. આંધળા પ્રાણીને મારવું એ પાપ ભરેલું છે.
નથી કે ધર્મની ઇચ્છાવાળા છતાં પણ જે બુદ્ધિહીન આમ છતાં આ શ્વાપદને મારવાથી આ શિકારી
હોય તે ધર્માધમના નિર્ણયમાં મૂંઝાઈ જઈને અતિ સ્વર્ગે ગયા હતા, કારણ કે આ શ્વાપદ સર્વને
મહાન પાપને ભક્તા થઈ પડે છે. દાખલા તરીકે વિનાશ કરવાને જ જગ્યું હતું. આમ હત્યામાંથી
કેઈ એક નદીના સંગમસ્થળે ગામની બહાર રહેનાર સ્વર્ગ લાભ! ખરેખર ધર્મનું સ્વરૂપ દુય છે. કૌશિક નામે મુનિ બુદ્ધિહીન હોવાથી ધર્માધર્મના જયારે યુધિષ્ઠિરે ઘણે જ ઠપકે આપી અજુનને સંબંધમાં મેહિત થઈને પાપને ભોક્તા થયા હતા. તિરસ્કાર કર્યો અને અર્જુને એમને મારવા ખડ્રગ
પૂર્વે બલાક નામનો એક પાધિ હતો. તેને ખેંચવાની તૈયારી કરી ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને હિંસા કરવાની આંતરિક ઇચ્છા ન હતી, પણ ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય વગેરે સમજાવ્યું
પુત્ર, સ્ત્રી આદિ કુટુંબની આજીવિકા માટે નિત્ય હતું; તેમ જ કયાં સત્ય કહેવું, કયાં ન કહેવું, મૃગને મારી તે દ્વારા પોતાનાં વૃદ્ધ માતાપિતાનું કયાં અસત્ય પણ કહેવું વગેરે સમજાવવા આ તથા બીજા આશ્રિતનું ભરણપોષણું કરતે, છતાં આખ્યાન શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું હતું ?
પણ પિતાના ધર્મમાં આસક્ત રહે. નિત્ય સત્ય જે સ્થળે સત્યનું પરિણામ અસત્ય રૂપે આવતું
વચન બેલ અને કોઈની અદેખાઈ કરતા નહિ. હોય, ત્યાં સત્ય બોલવું નહિ; પણ તે સ્થળે સત્ય
એટલામાં એણે એક આંધળા શિકારી પશુને પાણી હોય છતાં અસત્ય બોલવું. આમ કઈ સ્થળે અસત્યને
પીતું દીઠું. એણે એને કદીએ જોયું ન હતું. એણે પણ સત્ય તરીકે માનવું પડે છે. તેથી જ વિવાહ
બાણ મારીને તે પશુને મારી નાંખ્યું. એ આંધળા સમયે, રતિ પ્રસંગે, કેઈને પ્રાણ જતો હોય તેવા
પશુના મૃત્યુને લીધે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ સમયે, સર્વ ધન લૂંટાઈ જતું હોય તેવે વખતે
અને અપ્સરાઓનાં ગીત વાદિત્રથી ગાજી રહેલું તથા બ્રાહ્મણને માટે અસત્ય ભાષણ કરવું – એ પાંચ
વિમાન એ પારધિને લઈ જવાને આવ્યું. અસત્યને પાપરૂપ ગણવામાં આવ્યાં નથી. વળી
જ્યાં આપણું સર્વસ્વ લૂંટાઈ જતું હોય ત્યાં એ પારધિએ મારી નાંખેલું પશુ સર્વ ભૂતોને અસત્ય જ બોલવું જોઈએ, કારણ કે તે પ્રસંગે વિનાશ કરવાની ઈચ્છાથી જખ્યું હતું. તપશ્ચર્યા અસત્યનું પરિણામ સત્યરૂપે આવે છે અને સત્યનું કરી તેણે બ્રહ્મદેવ પાસેથી વરદાન મેળવ્યું હતું પરિણામ અસત્ય રૂપે આવે છે. આ પ્રમાણે અને બ્રહ્મદેવે જ એને આંધળું કર્યું હતું. આંધળા સત્યાસત્યને નિર્ણય નહિ સમજનારો અજ્ઞાની પશુને મારવું એ પાતક છે, છતાં સર્વ પ્રાણુઓને પુરુષ સર્વ સ્થળે કેવળ સત્યને જ વળગી રહે છે. વિનાશ કરવાની ઈચ્છાવાળા આ અંધ પશુને પરંતુ તેનું પરિણામ અસત્ય – અધર્મભરેલું જ કોઈ મારતાં વ્યાધને પાપને માટે સ્વર્ગ પ્રાપ્તિ થઈ. આમ વેળા પ્રાપ્ત થાય છે. માટે પરિણુમ પર દૃષ્ટિ ધર્મનું સ્વરૂપ અતિ દુર્ણોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org