Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૬
શ્રી જૈન શાસન અઠવાડિક). છે નહિ. સંગ્રામમાં શત્રુનો સંહાર કરવા ઉદ્યત બનેલા મારે માટે તરત જ શુદ્ધબુદ્ધિથી ધૃતરાષ્ટ્ર કહ્યું : “ભાઇ વિદુર !
તો પાંચે પડવો પહેલા કોળીયાના જ ટૂકડા છે. મારા બાપુના | તથ્ય વચન તારા વિના મને હવે કોણ કહેનાર છે ? તારી મેં વજમાં અડીખમ રહેલી પૃથ્વીને આંચકી લેવાની કોની | ભવિષ્યને સુંદર કરનારી વાણી શરૂઆતમાં વર્તમાનમાં કડવી
તાકાત છે..? સિંહથી દાઢમાં રહેલા માંસના ટુકડાને ખેંચવાની જરૂર છે. પણ હિતકર છે. તું નહિ માને ભાઈ! મેં હજારો વાર દુષ્ટ છે કોની તાકામ છે ? મારી આંખની ભંવાના ઇશારે અઢળક | દુર્યોધનને ઘણું સમજાવ્યો પણ પિશાચ-વળગેલો તે દુર્ભાગ્યથી કેમે ય
રાજાઓ સધા માટે સજજ થઈ જાય છે, જ્યારે શત્રુઓ તો | માનતો નથી. ફરીવાર તારી સાથે તેને સમજાવવા હું આવું, એમ મસ્ય- શ્રીમદ - અને ગોવાળીયાઓથી જ રક્ષાયેલા છે. | કરતાં ય જો આવા કદાગ્રહથી અટકે તો.” રણારણ્યમ સળગી રહેલા મારા પ્રતાપના દાવાનલમાં તો તે
એમ કહી ધૃતરાષ્ટ્ર તથા વિદૂર બને દુર્યોધન પાસે ગયા. પાંડવો પતીયાની જેમ સળગીને સાફ થઈ જશે. અને અમારી
| અને પૂર્ણ પ્રેમપૂર્વક કહ્યું કે - તારા તરફનું વાત્સલ્ય અમને તારા હાજરીમાં જ અમારી નિંદા કરનારો સંજય બીજો અર્જુન
તરફ કંઇ કહેવા વારંવાર પ્રેરી રહ્યું છે. ૮ચન પાલન છે. પિતાને શરમ તે દુરાત્માની જીભ છેદતો મને
પુરૂષવ્રતની પરાકાષ્ઠા પમાડે છે. વચનનો લોપ પુરૂષવ્રતથી અચકાવી પડી છે.”
ભ્રષ્ટ કરી નાંખે છે. આથી તે પુરૂષવ્રતના વિનાશક એવા કર્ણ દુશાસનાદિએ પણ દુર્યોધનની વાણીનું અનુકરણ | વચનના લોપને ના કરીશ. કે જે વચનના લોપથી પુરૂષત્વ હીન કર્યું.
માણસ શ્વાસ લેતા મડદા જેવો બને છે. મડદાં જેવાને સ્વજનો જતાં જતાં દુર્યોધન અવજ્ઞાપૂર્વક સંજયને કહેતો ગયો કે
તજી દેતા તે ક્ષુદ્ર જંતુઓનું ભક્ષ્ય બને છે. અસત્ય વચનના છે “કફવાળાએ પથ્ય એવા પણ ઉના પાણી ઉપર દ્વેષ
કારણે તારી પાસે સમૃદ્ધિ લાંબો સમય ટકવાની નથી. કરતા હોય છે.”
ઉત્પથથી આવેલી જઇ રહેલી તે પુત્ર - પશુ બંધુ સહિત
તને પણ લેતી જશે. આ રીતે જતાં દુર્યોધનને જોતા વિદ્રાદિને હવે કૌરવકુળનો સંહાર નજર સામે દેખાવા માંડયો.
કદાચ તને કર્ણ - ભીષ્મ - દ્રોણાદિના કાંડા ના તાકાતનો
ભરોસો હશે પણ તે તો તે વિરાટ નગરના ગોધન હરણ વખતે દુર્યા ને હવે સૈન્યોને સજજ કરી કરીને કરુક્ષેત્ર
સગી આંખે માત્ર એકલા અને કરેલા તે દરેકના મુકાબલાથી તરફ મોકલવા માંડયા. તે જોઇને હસ્તિનાપુરના સમસ્ત
જોઇ લીધો છે. ભીષ્માદિ ધનુર્ધરોના કાંડાની તાકાત, ધનુર્ધર નગરજનો સમગ્ર કુરૂકુળના સંહારની કલ્પનાથી શોકમગ્ન
અજનના બાણોથી પતન પામતા હસ્તિનાપુરના રાજ્યને
બચાવી નહિ શકે વત્સ ! તેથી મત્સર તજી, આ ધરતી હવે એક દિવસ એકાંતમાં વિદૂરને બોલાવીને ધૃતરાષ્ટ્ર | ધરતીના તે ઘણીને સોંપી દે. ઘર્મ-જીવન અને કીર્તિનો અકાળે પૂછયું - કુળનું કલ્યાણ શી રીતે કરવું?
વિનાશ વેર મા. સ્પષ વાત કહેતા વિદૂરે કહ્યું - રાજન ! તમે જ આ
બાહુબળના ઘમંડથી દુર્યોધન બોલ્યો - વચનપાલન કરવું વૈરવૃક્ષના મળ છો. જન્મ્યો કે તરત જ આ દુર્યોધન તજાઇ ગયો | એ જેમ ધર્મ છે તેમ છે તાત! ક્ષાત્રવટથી જીવવું એ પણ ધર્મ હોત. આ અવસર આવ્યો ન હોત. આંગણે વાવેલા ઉછેરીને
| નથી શું? હાથમાં આરૂઢ થયેલી પૃથ્વીને જો ક્ષત્રિય મોટા કરેલ વિષવૃક્ષને નહિ છેદનારો જ ભવિષ્યમાં થનારા
પાછી સોંપે ? ઉલટાની પાછી આપતા તો બાહુબળની કીર્તિનું કુળક્ષયની ઉપેક્ષા કરે છે રાજન! પાણીથી ઉઠતા જ નહિ
લીલામ થાય. પંજામાં ફસાઇ ગયેલા હાથીને તજી દેવામાં બુઝાવાયેલી અગ્નિ આખા ભવનને સળગાવતા કોણ
સિંહની શકિત શરમાય છે. તેજસ્વી પુરૂષો જે આચરે તે જ ખરો અટકાવી શકે છે ? જેના પક્ષે ધર્મ છે તે ધર્મ જ ખેંચીને
ન્યાય છે ચાહે પછી તે લોકોને અન્યાય ભલે લાગતો હોય. જયલક્ષ્મીન ધર્મીના ગળામાં આરોપણ કરે છે. તેથી રાજનું ! S રાજ્યની સ્સાને તજીને વિજયી એવા ધર્મનો વિચાર કરીને કયારેક કદાચ બાયલો માણસ બળવાનને જીતી લે તો તે છે છે વિવેકનું ચાવલંબન કરીને તમારા પુત્રને આ કદાગ્રહથી ભાગ્યના ખેલ છે. પણ તેટલા માત્રથી બાયેલાઓથી ! અટકાવી છે. યમરાજના કોળીયા બનતા દેખાતા આખા | બળવાનોએ કંઈ ડરી જવાની જરૂર નથી રહેતી. માટે છે
હે તાત! હવે પછી મને ડરાવવા આવશો નહિ. વૃક્ષોના વૃક્ષોને
થઇ ગયા.
રાજના કોના પુત્રને આસાર કરીને /
Sફળની રાતે