Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૬ :
શ્રી જન શાસન (અઠવાડિw) ગુનો પોતે કરો દંડ બીજાને દેવે તે સજયાય નથી તે વાત કહે છે– સયમેવ કુણુસિ કમ્મ, તેણુ ય વાહિજ જસિ તુમ ચેવ; રે જીવ! અપવેરિઅ ! અનસ્સ ય દેસ કિં દેસં ારપા
તું પતે જ કર્મ કરે છે અને તેને ફળ રૂપે તું ચારે ગતિ રૂપ સંસારમાં ભમ્યા કરે છે. છતાં પણ તે આત્મવેરી! જીવ! તું બીજાને શા માટે દેષ આપે છે?
એક પાપને ઢાંકપિછોડો સેકડે પાપોને જન્માવે છે. પિતાની ભૂલની-ગુનાની કબૂલાત ન કરવી અને બીજું બીજા કારણે નિમિત્તે સંયોગો ઉપર દોષને ટોપલે
એપઢાડવો તે સજજન પુરૂષનું કામ નથી. પોતે કરેલા કાર્યોનું ફળ પિતાને જ ભોગવ. વાનું છે માટે બીજાને દેવિત બતાવવાની મલીન વૃત્તિને ત્યાગ કર જોઈએ નહિ તે આત્મા જ આત્માને શત્રુ બને છે. તેથી પિતાની જાત જેવી હોય તેવી જ ઓળખાયેલી તેમાં જરાપણ નાનમ નહિ અનુભવે તે જ આત્મા, આત્માને વૈરી મટી સારી હિતાવી બને. બાકી સવયં ગુનેગાર અને બીજાને શિક્ષા કરાવે છે તે અંધેરી નગરી ને ગંડુરાજા હોય ત્યાં બને, રામ રાજ્યમાં નહિ. રપ
હાથના કર્યા હૈયે વાગે તે ન્યાયે જાતે જ દુને આમંત્રણ આપે અને પછી માથું કુટે તે વાત સમજાવે છે–
તે કુણસિ ત ચ જ પસિ, તું ચિતસિ જેનું પઠસિ વસણા
એય સગિહરહર્સ, ન સક્કિમ કહિઉમ-નક્સ રદ
હે આત્મન ! તું એવાં એવાં કામ કરે છે, એવું એવું બેલે છે અને એવા વિચાર કરે છે કે જેથી દુઃખના સમુદ્રમાં જઈ પડે છે. આ પિતાના ઘરની રહસ્યભૂતછૂપી વાત બીજાને કહેવા શક્તિમાન નથી.
ઘરની ગુપ્ત વાત ક્યારે ય કઈ શાણે માણસ બીજા આગળ પ્રકાશિત કરતે નથી. પરંતુ આત્મા પોતે જ મન-વચન અને કાયાના દડેથી એ દંડાય છે એવી કારવાઈ કરે છે કે તેના ઉપર દુઃખના ડુંગરા જ તૂટી પડે છે. “ખાડે ખોદે તે જ પડે તે ન્યાયે પિતે ભુલો કરે અને પછી દંડાય તે વાંક કોને ? માટે દુખના દરિયામાં ન ડુબવું હોય તે મનદંડ-વચનદંડ અને કાયદંડને આધીન થયા વિના માનગુપ્તિવચનગુપ્તિ અને કાયશુતિને આદર કરે અર્થાત્ માર્ગસ્થ વિચારણા-વાણી-વર્તન કરવું. શરદા
આત્મા પુણેના લુંટારૂઓને ઓળખાવે છે–
પંચિંદિયપરા ચારા, મણજુવરને મિલિ-તુ પાવસ , નિઅનિઅ અર્થે નિરતા, લર્કિંઇ તુજ્જ લુંપતિ પારકા