________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૭
અનાદિનિધન અનિશ્ચિત
અનાદિનિધન : જેને આદિ પણ | પણું.
નથી અને અંત પણ નથી તે. | અનિકાચિતકર્મ : જે બાંધેલાં કર્મો નિધન એટલે અંત.
ફેરફાર કરી શકાય તેવાં છે અનાદેય યુક્તિસંગત બોલવા છતાં તે. પણ લોકો જે વચન માન્ય ન
અનિત્ય : જે કાયમ નથી રહેવાનું રાખે તે, લોકને અમાન્ય.
તે, નાશવંત, અનિત્યભાવના અનાનુપૂર્વી ઃ ક્રમ વિના, આડા- વિચારવી.
અવળું, અસ્ત-વ્યસ્ત. અનિત્થસ્થ : સિદ્ધ-પરમાત્માઓનું અનાભોગમિથ્યાત્વ : અજ્ઞાનદશા, | સંસ્થાન, આત્માની અરૂપી
સાચી વસ્તુની અણસમજવાળું આકૃતિ, કે જે આકૃતિને મિથ્યાત્વ.
ઘં આવી” એમ ન કહી અનાયાસઃ વગર મહેનતે મળે તે, શકાય તે.
ઓછા પ્રયત્નથી મળે છે. | અનિર્ણયાત્મક : જેમાં વસ્તુતત્ત્વનો અનાર્ય : સંસ્કાર વિનાના જીવો, નિર્ણય નથી તે.
માનવતાના, કુલના, તથા અનિવૃત્તિકરણ : જ્યાં પ્રતિસમયે ધર્મના સંસ્કારો વિનાના આત્માના અધ્યવસાયો આત્માઓ.
ચઢિયાતા છે અથવા જ્યાં અનાર્યભૂમિ : ઉપરોક્ત સંસ્કાર એકસમયવર્તી જીવોમાં
વિનાનું ક્ષેત્ર, સંસ્કાર વિનાનો અધ્યવસાયભેદ નથી, અથવા દેશ. અધ્યાત્મદૃષ્ટિ, પૂર્વભવ- ઉપશમસમ્યક્ત પામતાં પરભવાદિની દૃષ્ટિ જ્યાં નથી આવતું ત્રીજું કરણ, શ્રેણીમાં
આવતું ત્રીજું કરણ, અથવા અનાશ્રવભાવઃ જ્યાં આત્મામાં કોઈ
નવમું ગુણસ્થાનક. પણ પ્રકારનાં કર્મો આવતાં જ અનિશ્ચિત : નિશ્ચય વિનાનું, નથી, એવી આત્માની શુદ્ધ ડામાડોળ, અસ્થિર, ચંચળ. અવસ્થા.
અનિશ્રિતઃ નિશ્રા વિનાનું, આલંબન અનાહારકતાઃ જ્યાં કોઈપણ જાતનો વિનાનું, આશ્રય વિનાનું,
આહાર લેવાતો જ નથી તેવી મતિજ્ઞાનના બહુ આદિ ભેદોઆત્માની અવસ્થા, અણાહારી- | માંનું એક પ્રકારનું જ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org