________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૫
અદુષ્ટ/અધ્રુવસત્તા
---
--
અદુષ્ટ : દોષ વિનાનું, નિર્દોષ. |
_1 વર્તતું. અદૃશ્યઃ આંખે ન દેખી શકાય તેવું, [ અધોલોક : નીચેનો લોક, નજરથી અગોચર.
સમભૂતલાથી ૯00 યોજન અદ્ધાપચ્ચખાણ કે જેમાં કાળનો
પછીનો લોક. વ્યવહાર છે તેવાં પચ્ચખ્ખાણો, અધ્યવસાયસ્થાનક : આત્માના જેમ કે નવકારશી, પોરિસિ, પરિણામોની તરતમતા, સાઢપોરિસિ, પુરિમઢ વગેરે. વિચારભેદો, મનના જુદા જુદા અદ્વૈતવાદ આ સંસાર એક વિચારો, વિચારોની તરતમતા.
બ્રહ્મસ્વરૂપ જ છે, બે વસ્તુ જ અધ્યાત્મદૃષ્ટિ : આત્માના ગુણો – નથી એવી માન્યતા. જેમ કે અને સુખ તરફની દૃષ્ટિ, વેદાન્તદર્શન.
આત્માને નિર્મળ બનાવવાની અધર્માસ્તિકાય : જીવ-અજીવને
જે વિચારધારા તે. સ્થિતિ આપવામાં સહાયક અધ્યાત્મવાદ : આત્માને નિર્મળ દ્રવ્ય. સૂક્ષ્મ, અતીન્દ્રિય, બનાવવાનું કથન કરનાર અરૂપી દ્રવ્ય, ચૌદ રાજલોક- શાસ્ત્રાદિ. વ્યાપી.
અધ્યાત્મી : ભૌતિક સુખથી અધિકરણ : આધાર, ટેકો, વસ્તુ પરાઠુખ, આત્માના જ સ્વરૂપ
જેમાં રહે છે. આધારભૂત વસ્તુ. ની પ્રાપ્તિ માટે ઝંખના કરનાર. અધિકાર : સત્તા, કામકાજ કરવા | અધ્રુવ : અસ્થિર, ચંચલ, નાશવંત, માટેનો હોદો મળવો તે.
જવાવાળું. અધિગમસમ્યક્ત ઃ ગુરુ, શાસ્ત્ર- | અધુવબંધી : જે પ્રકૃતિઓનો બંધ
શ્રવણ, વડીલોનું સિંચન, જે ગુણઠાણા સુધી કહ્યો છે ત્યાં ઇત્યાદિ કોઈ નિમિત્તોથી જે સુધી બંધાય અથવા ન પણ સમ્યક્ત થાય છે.
બંધાય તે. અધોગમનઃ નીચે જવું તે, વજનદાર | અધ્રુવોદયી ઃ જે પ્રકૃતિઓનો ઉદય વસ્તુનું અથવા ભારેકર્મી જીવનું જે ગુણઠાણા સુધી કહ્યો છે ત્યાં નીચે જવું તે.
સુધી ઉદયમાં આવે અથવા ન અધોભાગવર્તી ? નીચેના ભાગમાં પણ આવે તે
વિદ્યમાન, નીચેના ભાગમાં | અધ્રુવસત્તા ઃ જે પ્રકૃતિઓની સત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org