Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 12
________________ કેને ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૩ અગોરસ)અણશન અગોરસ ઃ ગાયનું દૂધ, અથવા - ચેતના નથી તે. દૂધમાંથી બનેલી વસ્તુઓને અજાતશત્રુ : જેને કોઈ શત્રુ જ છોડીને બાકીની બીજી નથી તે, સર્વના બહુમાનવાળા. વસ્તુઓ. અજિતનાથ : ભરતક્ષેત્રમાં થયેલા અગ્રપિંડ : ગૃહસ્થને ઘેર રસોઈ બીજા ભગવાન. તૈયાર હોય, હજુ કોઈ જગ્યું અજીર્ણ : અપચો, ખાધેલો આહાર ન હોય, ત્યારે રસોઈમાં પ્રથમ પચે નહીં તે. ઉપરનો આહાર ગ્રહણ કરવો અજીવઃ નિર્જીવ વસ્તુ, જેમાં જીવ નથી તેવી વસ્તુ. અગ્રપૂજા : પ્રભુજીની સામે ઊભા રહીને જે પૂજા કરાય છે. અજુગતું : અયોગ્ય, બિનજરૂરી, અઘાતી : આત્માના ગુણોનો ઘાત નિરર્થક, જ્યાં જે ન શોભે તે. ન કરે તેવાં કર્મો. અટ્ટાપટ્ટા : માયા, કપટ, આડાઅચરમાવર્ત ઃ જે આત્માઓનો અવળું. સંસાર એક પુદ્ગલ અડગ : સ્થિર, ડગે નહીં તેવો, પરાવર્તનથી અધિક બાકી છે ચલાયમાન ન થાય તે. તે, સંસારમાં હજુ વધુ | અઢીદ્વિપ : જંબુદ્વીપ, ઘાતકીખંડ, પરિભ્રમણવાળા. અર્ધપુષ્કરવર દ્વીપ, જેમાં અચિત્તઃ જેમાં જીવ નથી તે, નિર્જીવ મનુષ્યોની વસતિ છે તે. ૪૫ વસ્તુ. લાખ યોજનપ્રમાણ. અચિત્ત્વશક્તિમાન ન કલ્પી શકાય | અણગાર ઃ ઘર વિનાના, સાધુસંતો; એવી શક્તિ જેનામાં છે તેવો જેને પોતાનું ઘર કે આશ્રમ કે પુરુષ, આશ્રય કંઈ નથી તે. અશ્રુત દેવલોક : બારમો દેવલોક, | અણમોલ : અમૂલ્ય, જેની કિંમત વૈમાનિક નિકાયમાં છેલ્લો ન આંકી શકાય તે. દેવલોક. અણશનઃ આહારનો ત્યાગ, ઇચ્છા અશ્રુતપતિ : બારમા દેવલોકનો અને સમજપૂર્વક ઉપવાસાદિ ઈન્દ્ર, સર્વોપરી ઈન્દ્ર. કરવાં, સમજી-શોચીને મૂછના અચેતનઃ નિર્જીવ વસ્તુ, જેમાં જ્ઞાન | ત્યાગ માટે આહારનો ત્યાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 166