Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ જૈન દરેક ધર્મના અનુયાયીની ઓળખાણ મોટે ભાગે તેના ધર્મના નામે થતી હોય છે. બુદ્ધના ભક્ત બૌદ્ધ, ખ્રિસ્તના ભક્ત ખ્રિસ્તી તથા વિષ્ણુના ભક્ત વૈષ્ણવ કહેવાય છે. તે જ પ્રમાણે જિનના જેઓ ભક્ત કે અનુયાયી છે તેઓ જૈન તરીકે ઓળખાય છે. આ જૈનો જે ધર્મ પ્રત્યે આસ્થા અને આદર રાખે છે તે જૈન ધર્મ છે અને તે જૈન ધર્મ પોતાના સિદ્ધાંતો પ્રમાણે આજે પણ જગતનું કલ્યાણ કરે છે. . Jain Education International નવકાર મંત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાંણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સન્થેસિં, પઢમં હવઈ મંગલમ્ જૈન ધર્મનો આ મહાન સાધનામંત્ર છે અને પ્રત્યેક જૈન હંમેશા તેનું રટણ કરીને પંચ પરમેષ્ઠિને પોતાના નમસ્કાર કરે છે. ચિત્તની એકાગ્રતા પૂર્વક ગણાતો આ મહાનમંત્ર સાધકને ખૂબખૂબ લાભ આપે છે. ૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100