Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ ચારે ગતિવાળાને થાય છે. પરંતુ મનઃ પર્યવજ્ઞાન માત્ર સાધુને જ થાય છે. અવધિજ્ઞાની રૂપી સૂક્ષ્મ પયયોને જાણી શકતા નથી. જ્યારે મનઃ પર્યવજ્ઞાની તે જાણી શકે છે. ૫. કેવળજ્ઞાન : જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં આ જ્ઞાન ઉપલબ્ધ થાય છે. ઈન્દ્રિય અને મનની મદદની આ જ્ઞાન પ્રાપ્તિ પછી જરૂર નથી રહેતી. કેવળજ્ઞાની લોક અને અલોક બંનેને જાણે છે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે નંદીસૂત્ર, અનુયોગ દ્વાર, પ્રવચન સારોદ્ધાર ગ્રંથો વાંચવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100