Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 94
________________ ૮. શ્રી ગુણરત્નસૂરિ : ૯. શ્રી ચંદ્રસેન : ૧૦. શ્રી ચંદ્રપ્રભસૂરિ : ૧૧. શ્રી પદ્મસુંદરગણિ : ૧૨. શ્રી બુદ્ધિસાગર : ૧૩. શ્રી મુનિચંદ્ર : ૧૪. શ્રી રાજશેખર : ૫. નયામૃતતરંગિણી ૬. ખંડનખંડ ખાઘ ૭. ન્યાયલલોક ૮. નયરહસ્ય ૯. નયોપદેશ ૧૦. અનેકાંતવ્યવસ્થા ૧૧. તત્ત્વાર્થસૂત્ર વૃત્તિ ૧. ષડ્દર્શનસમુચ્ચયવૃત્તિ ઉન્માદસિદ્ધિ પ્રકરણ પ્રમેયરત્નકોષઃ પ્રમાણસુંદર પ્રમાલક્ષ્મલક્ષણા અનેકાંતવાદ્દજયપતાકાદીપન સ્યાદ્વાદકલિકા રત્નાકરાવતારિકા ૧૫. રત્નપ્રભસૂરિ : ૧૬. શ્રી શુભવિજયજી : ૧૭. શ્રી શાંતિસૂરિ : સ્યાદ્વાદભાષા પ્રમાણપ્રમેય કલિકાવૃત્તિ દિગંબરોમાં પણ ન્યાય ઉપર લખનારા ઘણા પંડિતો થયા છે. યોગ અને અઘ્યાત્મના ગ્રંથો : Jain Education International યોગ બિન્દુ, યોગદ્રષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશાસ્ત્ર, યોગશતક, યોગસાર, સમાધિશતક, પરમાત્મપ્રકાશ, સમભાવશતક, ધ્યાનશતક, ધ્યાનસાર, ધ્યાદીપિકા, ધ્યાનવિચા૨, અધ્યાત્મ ઉપનિષદ, અધ્યાત્મક બિન્દુ, અધ્યાત્મતરંગિણી, અધ્યાત્મગીતા, અધ્યાત્મકલ્પદ્રુમ, જ્ઞાનાવર્ણવ વગેરે. કર્મસાહિત્ય : તેના મુખ્ય ગ્રંથો કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, પ્રાચીન પાંચ કર્મગ્રંથો, નવીન છ કર્મગ્રંથો, સંસ્કૃત ૪ કર્મગ્રંથો, કર્મસ્તવ વિવરણ વગેરે છે. એના પર ઘણી ટીકાઓ રચાયેલી છે. સાહિત્યગ્રંથો : સાહિત્યગ્રંથોમાં જૈનોનો ફાળો ઘણો મોટો છે. વ્યાકરણ, કોશ, ૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100