Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 83
________________ વીતરાગની વાણીમાં રસ રૂચિ થવા, તેમનાં અંધેલ ઉપદેશ પ્રમાણે વર્તવાના ભાવ અને પ્રયત્ન થવા તે આ ધ્યાનની ઓળખના લક્ષણ છે. ધર્મધ્યાન કરનાર મનુષ્યગતિ અને દેવગતિમાં જાય છે. ૪. શુકુલ ધ્યાન : તે ચાર પ્રકારનું છે : ૧. ભેદ ચિંતન - દેહ અને આત્મા અલગ છે. તેવું ચિંતન કરવું તેને પૃથકત્વ - વિતર્ક સવિચાર કહે છે. ૨. અભેદ ચિંતન - હું આત્મા છું. આત્મ સ્વરૂપનું જ ચિંતન કરવું તેને એ કત્વ વિતક અવિચાર કહે છે. ૩. મન-વાણી અને કાયાની પ્રવૃત્તિનો નિરોઘ કરવો. તેને સૂક્ષ્મક્રિય અપ્રતિપાતિ કહે છે. ૪. શ્વાસોશ્વાસ જેવી સૂક્ષ્મ પ્રવૃત્તિનું નિરોધપૂર્ણ અકંપ દશા તેને સમુચ્છિન્નક્રિય - અનિવૃત્તિ કહે છે. વિવેક, વ્યુત્સર્ગ, અસમ્મોહ અને અચળ ઉપસર્ગ સહિષ્ણુતા - આ ચાર શુકલ ધ્યાનની ઓળખના લક્ષણ છે. શુકુલ ધ્યાન કરનાર મોક્ષને પ્રાપ્ત કરે છે. સિદ્ધગતિમાં જાય સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે યોગશાસ્ત્ર, યોગ દીપક, જ્ઞાનાવર્ણવ, ધ્યાન શતક, જ્ઞાન સા૨ આદિ ગ્રંથો વાંચવા. ७४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100