Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 52
________________ સમિતિ : સમિતિ પાંચ છે. સમિતિ એટલે હરવા - ફરવા, બોલવા વગેરેની પ્રવૃત્તિઓનું નિયમન. ૧. ઈર્ષા સમિતિ : એ ટલે હરવા-ફરવા, બેસવા ઉઠવાની પ્રવૃત્તિ, સાધકે આ બધી પ્રવૃત્તિઓ એવી રીતે કરવી જોઈએ કે જેનાથી કોઈ પણ જીવને દુ:ખ ન પહોંચે, કાળજીપૂર્વક ચાલવું જોઈએ જે થી ચાલતા પગ તળે કોઈ જીવ જંતુ કચડાઈ ન જાય, સામેની કે બાજુની વ્યક્તિને ધક્કો કે પગની ઠેસ ન લાગે. ભાષા સમિતિ : બોલવાની પ્રવૃત્તિ, શક્ય તેટલા વધુ સમય મૌન રહેવું. અનિવાર્ય જરૂર હોય તો જ બોલવું. કોઈનું અહિત થાય, કોઈનું અપમાન થાય, કોઈનું હૈયું દુભાય કે ઘવાય તેવું ન જ બોલવું. હંમેશા હિત, મિત અને પ્રિય બોલવું. ૩. એષણા સમિતિ : ભોજન પાણીના પાત્રો મૂકવાની પ્રવૃત્તિ. ભોજન પાણીના પાત્રો (વાસણો) બરાબ૨ ધોઈ, ચોખા કરીને નિદોષ સ્થાને વ્યસ્થિત મૂકવા. એ ઠી થાળી રાખી મૂકવી નહિ. પીવાનું પાણી ગ્લાસ માં અ [ રાખી મૂકવું નહિ. (સાધુ-સાધ્વી માટે આ સમિતિનું પાલન ફરજીયાત છે.) ૪. આદાનનિક્ષેપણા સમિતિ : રોજબરોજના ઉપયોગમાં લેવાની ચીજવસ્તુઓ મૂકવાની પ્રવૃત્તિ. દા.ત. વસ્ત્રો, પુસ્તકો વગેરે એવી રીતે લેવા મૂકવા કે જેથી કોઈ પણ જીવને દુઃખ ન પહોંચે. પારિષ્ઠાપાનિકા સમિતિ : ફેંકવાની પ્રવૃત્તિ. લીંટ હોય કે ગળ ફો હોય તે એવી રીતે ફેંકવો કે જેથી તેના દબાણમાં કોઈ જીવ મરી ન જાય. કચરો ફેંકતા સમયે, એ ઠવાડ નાં ખાતા સમયે, પાણી ફેંકતા સમયે પણ આ બરાબર કાળજી રાખવી. ગુમિ : ત્રણ પ્રકારની ગુણિ એટલે રોકીને વાળવું. ૧. મનગુપ્તિ : માણસ મનથી વિચારે છે. એ સારું પણ વિચારે છે અને ખરાબ પણ વિચારે છે. મને ખરાબ વિચાર કરતું ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100