Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ ૯. મોક્ષ તત્ત્વ : તમામ પ્રકારનાં કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો તેને મોક્ષ કહે છે. સમ્યક્દર્શન, સમ્યગજ્ઞાન, સમ્યચારિત્ર અને તપ આ ચારના ઉત્કટ અને વિશુદ્ધ આચરણથી મોક્ષ મળે છે. આ નવ તત્ત્વમાંથી જીવ અને અજીવ તત્ત્વો જાણવા યોગ્ય (જ્ઞેય) છે. પાપ, આસ્રવ અને બંધ ત્યાગ કરવા યોગ્ય (હેય) છે. અને પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ આ ચાર તત્ત્વો આચરણીય (ઉપાદેય) છે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે નવતત્ત્વ, તત્વાર્થ સૂત્ર વાંચવા. Jain Education International ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100