SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દરેક ધર્મના અનુયાયીની ઓળખાણ મોટે ભાગે તેના ધર્મના નામે થતી હોય છે. બુદ્ધના ભક્ત બૌદ્ધ, ખ્રિસ્તના ભક્ત ખ્રિસ્તી તથા વિષ્ણુના ભક્ત વૈષ્ણવ કહેવાય છે. તે જ પ્રમાણે જિનના જેઓ ભક્ત કે અનુયાયી છે તેઓ જૈન તરીકે ઓળખાય છે. આ જૈનો જે ધર્મ પ્રત્યે આસ્થા અને આદર રાખે છે તે જૈન ધર્મ છે અને તે જૈન ધર્મ પોતાના સિદ્ધાંતો પ્રમાણે આજે પણ જગતનું કલ્યાણ કરે છે. . Jain Education International નવકાર મંત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાંણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સન્થેસિં, પઢમં હવઈ મંગલમ્ જૈન ધર્મનો આ મહાન સાધનામંત્ર છે અને પ્રત્યેક જૈન હંમેશા તેનું રટણ કરીને પંચ પરમેષ્ઠિને પોતાના નમસ્કાર કરે છે. ચિત્તની એકાગ્રતા પૂર્વક ગણાતો આ મહાનમંત્ર સાધકને ખૂબખૂબ લાભ આપે છે. ૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005253
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVatsalyadeep
PublisherVatsalyadeep Foundation Ahmedabad
Publication Year1993
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy