________________
દ્રવ્યાનુયાગ
ત્યાં વિશ્રાંતિ લે છે તેમ આત્માને પરંતુ અધર્માસ્તિકાય રૂપ કારણથી
[ ૧૩ ]
સ્વભાવિક રીતે ગતિસ્વભાવ છે, ગતિને રાધ થઈ સ્થિતિ થાય છે.
દૂધના કટારા સંપૂર્ણ ભરેલા હાય છતાં તેમાં સાકર નાંખીએ તે દરેક ઠેકાણે સાકર સમાઈ જાય છે. સાકર રૂપે જુદો પદાર્થં દેખાતે નથી તેથી સિદ્ધ થાય છે કે દરેક જગાએ આકાશ એટલે પદાથે ના સમાવેશ થવા માટે પેાલાણ-અવકાશ (Space) રહેલા છે.
પાશ્ચિમાણ લેકે કે જેઓ પ્રત્યક્ષ પ્રમાણ માત્રને જ માનનારા છે તેઓ પણ આ આકાશ દ્રવ્યનું અસ્તિત્વ સ્વીકારવા લાગ્યા છે. પરંતુ કાશ દ્રવ્યનું વસ્તુત: શું સ્વરૂપ છે તે તે સમજવાને શક્તિશાળી થયા નથી. પ્રથમ કહેવામાં આવ્યું છે તેમ કેવલજ્ઞાન ગેાચર થયેલા પદાર્થા સ્થૂળ દષ્ટિથી પણુ સમજી શકાતા નથી તે। અનુભવગમ્ય
ક્યાંથી જ થઇ શકે ?
વાસ્તવિક રીતે આકાશમાં જુદા પ્રકાર નથી પર ંતુ અપેક્ષાએ એ ભેદ છે. લેાકાકાશ અને અલેાકાકાશ. આકાશાસ્તિકાય દ્રવ્ય લેાકાલાકમાં છે, જ્યારે બીજા પાંચ દ્રવ્યો માત્ર ચૌદ રાજલેાકમાં રહેલા છે. અસ્તિકાય એટલે એક નાના ટુકડા નહિ પરંતુ વિશાળ સમૂહ રૂપે-એવા અર્થાંમાં છે. પાંચ દ્રવ્યો પ્રદેશના સમૂહવાળા છે પરંતુ કાલદ્રવ્ય પ્રદેશથી રહિત હોવાને લીધે ‘ કાલાસ્તિકાય ' એવું નામ કહેવામાં આવતું નથી, પણ ‘ કાલદ્રવ્ય 'કહેવામાં આવે છે. વસ્તુતઃ કાલ વિદ્યમાન દ્રવ્ય નથી પરંતુ એક કલ્પિત દ્રવ્ય છે . એક કહીએ તે ખાટું નથી. પુદ્ગળ પરમાણુઓના ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશની મર્યાદા જણાવી દેવા માટે ઉપચાર કરેલુ કાલ દ્રવ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના ખંધ દેશ પ્રદેશ તરીકે નવ ભેદ કલ્પી શકાય છે. તેમ જ પુદ્ગલાસ્તિકાયના ખંધ દેશ પ્રદેશ અને પરમાણુએ એ ચાર ભેદ છે. આદ્ય ત્રણ દ્રબ્યા અરૂપી હોવાથી તેના વિભાગ કદાપિ પડી શકતા નથી; પરંતુ અન્ય દ્રવ્યના આલંબનથી માત્ર અમુક વિભાગની કલ્પના થાય છે. પુદ્ગલાસ્તિકાય રૂપી હાવાથી પ્રયેાઞવડે તેના વિભાગ થઈ શકે છે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org