________________
* .
--
*
[૨૬]
અભિપ્રાચ-દર્શન, દેખાઈ રહ્યા છે. સુમારે ૫૦ વર્ષ પહેલાં જૈન આત્માનંદ પ્રકાશ પત્રમાં એમણે પ્રકટાવેલા આ લેખને પુસ્તકાકારે રજૂ કરી દઈને સમાજને એક અતિ ઉપયોગી સાહિત્ય સત્તોતેર વર્ષની આ ઉમરે આપવા બદલ લેખક શ્રી ફતેહચંદભાઈને તેમ જ પ્રકાશક શ્રી જૈન આત્માનંદ સભાને અભિનંદન ઘટે છે.
ટૂંકમાં જૈનદર્શનની સમજણ ઈચ્છતા વાચકને પ્રસ્તુત પુસ્તકમાંથી મનન તેમ જ ચિંતનને રસતે ચઢી શકવામાં મદદરૂપ નીવડે એવો ઉપયોગી બોધ મળી રહે છે.
શ્રીયુત અમૃતલાલ કાલીદાસ દોશી મુંબ
B. A. ,
પ્રમુખ તા. ૫-૩-૧૯૬ર
શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ ( ૨ )
શ્રી જૈનધર્મના પ્રખર અભ્યાસી અને સિદ્ધાંતના પ્રખર ચિંતક શ્રી ફતેહચંદ ઝવેરચંદને હાથથી લખાયેલ “કર્મગગ્રંથને વિદ્વત્તા ભરેલ આમુખ સવિસ્તર આપવામાં આવ્યો છે. આ આમુખ વાંચવા-વિચારવા જેવો છે.
કર્મવેગનું અવલોકન–શ્રી જીવરાજભાઈ ઓધવજી
જૈન ધર્મ પ્રકાશ. પુ. ૬૮ ફાગણ (ન્યા. હાઈકોર્ટ–ભાવનગર) ( ૩ ).
સંસ્થાના પ્રારંભથી આજ સુધી પાઠશાળાના સંચાલક તરીકે કાર્યકર્તા શ્રી ફતેહચંદ ઝવેરભાઈ આ સંસ્થાના પ્રાણ સમા છે. તેઓશ્રી પણ જૈન તત્વજ્ઞાનના ઉચ્ચ અભ્યાસી હોઈ તેમના જ્ઞાન અને અનુભવનો લાભ અનેકવાર વિદ્યાર્થીઓને મળે છે. તેમની કુશળ કામગીરીથી સંસ્થાએ જ્વલંત પ્રગતિ કરી છે. પિષ જુદી ૨
શ્રી જાસુદબહેન પાઠશાળાના સંચાલકો સં. ૨૦૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org