Book Title: Jain Darshan Mimansa ane Anya Lekho
Author(s): Fatehchand Z Shah
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 176
________________ પૂ. ઉ. શ્રી યશેવિજયજી [૧૧૭] તે આવી મહાન વિભૂતિઓ “ગળ મુવઃ પૃથ્વીના અલંકારરૂ૫” છે. તેમ જ કવિ ભવભૂતિના શબ્દોમાં “નયતિ તેડધિૐ નમન ક7હે મહાત્મન ! તમારા જન્મથી આ જગત જયવંત વર્તે છે.” એટલું કહી ઉપસંહારમાં તેમણે જ રચેલા “જ્ઞાનસાર ગ્રંથન અંતિમ–સર્વ નાના આશ્રયવાળે સ્તુતિ-ક તથા આત્મજાગૃતિ માટે તેમણે રચેલી “અમૃતવેલી સઝાય”ની વાનગીરૂપ એક કાવ્ય સાદર રજૂ કરી વિરમું છું. अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिताः । जयन्ति परमानन्दमयाः सर्वनयाश्रयाः ॥" “નિશ્વય નય અને વ્યવહાર નયમાં જ્ઞાન પક્ષ અને ક્રિયાપક્ષમાં, એક પક્ષગત–ભ્રાંતિ તજીને સર્વ ના આશ્રય કરનારા પરમ આનંદથી ભરપૂર (મહાપુરૂષ) જયવંત વર્તે છે.” ચેતન જ્ઞાન અજુવાળીએ, ટાળીએ મેહ સંતાપ રે; ચિત્ત ડમડલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે.” શ્રી યશવિજય સ્મૃતિ ગ્રંથ વિ. સં. ૨૦૧૩ आत्माऽऽहारश्चिदानंदो देहाऽऽहारश्च पुद्गलम् । चित्ताहारो विचारश्च वाण्याहारः सुभाषणम् ।। આત્માને આહાર જ્ઞાનને આનંદ, શરીરને આહાર પુગલે, મનને આહાર વિચાર અને વાણીને આહાર મધુર વચને છે.” –આધ્યાત્મગીતા, લે. ૩૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226