________________
અન્ય ક્રૂનેનુ' અવતરણ
[ ૫૫ ]
સાંખ્યદર્શન: સાંખ્યા મુખ્ય એ તત્ત્વા માને છે. પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિમાંથી મહાન' ઉત્પન્ન થાય છે. તેમાંથી બુદ્ધિ ઉપજે છે. તેમાંથી અહંકાર પ્રકટે છે. અને તેમાંથી પાંચ મુદ્દીંદ્રિય અને પાંચ કર્મેન્દ્રિયના આવિર્ભાવ થાય છે. વળી અહંકારથી પાંચ તન્માત્ર (સ્પ, રસ, રૂપ, ગન્ધ અને શબ્દ) ઉત્પન્ન થાય છે. તેમાંથી પૃથ્વી આદિ પંચમહાભૂત પ્રકટે છે. આ રીતે પ્રકૃતિજન્ય ચેાવિશ પ્રકારો અને પુરૂષ (આત્મા)ને એક પ્રકાર મળી પચીસ તત્ત્વાને માને છે. તે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણેા માને છે.
નૈયાયિક દન: નૈયાયિકા સાળ તત્ત્વા માને છે. પ્રમાણુ, પ્રમેય, સંશય, પ્રયેાજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિય, વાદ, જપ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન—એ રીતે છે. તે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ પ્રમાણેા માને છે.
વૈશેષિક દન:-વૈશેષિકા, દ્રવ્ય, કર્મ, ગુણ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ સાત પદાર્થો માને છે. પૃથ્વી, અ, તેજસ્, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન એ નવ દ્રવ્યો માને છે. અને તેના રૂપ, રસ, ગંધ, સ્પર્શી, સંખ્યા, પરિમાણ, પૃથ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, વત્વ, સ્નેહ, શબ્દ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મી અને સંસ્કાર એ ચેાવીશ ગુણાની માન્યતા સ્વીકારેલી છે અને પ્રત્યક્ષ, ઉપમાન, અનુમાન અને શબ્દ એ ચાર પ્રમાણેા માને છે. મીમાંસકેાએ નીચે પ્રમાણે સ્વીકારેલુ છે ઃ–
एक एव हि भूतात्मा सर्वभूते एकधा बहुधा चैव दृश्यते
व्यवस्थितः । नलचंद्रवत् ॥
મીમાંસક દર્શન(વેદાંત)એક જ આત્મા છે, તે પ્રાણી માત્રમાં વ્યવસ્થિત થયેલા છે. જેમ ચંદ્રમા એક છતાં પણ હજારો ધડાઓમાં જુદા જુદા હારા દેખાય છે તેમ આત્મા એક છતાં પણ પ્રત્યેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org