________________
દ્રવ્યાનુગ
[ ૧૧ ] નથી તે પણ જેટલા પ્રમાણમાં વિદ્યમાન છે તે તેનાં જ ઉદકબિંદુઓ છે, તે બિંદુઓ તે અમૃત મહાસાગરની છોળામાંથી ઉદ્ભવેલા હોવાથી જે પ્રાણીઓ તેનું આચમન કરે છે, તેમને નિઃસંશય અમરત્વ (દેવત્વ એટલું જ નહિ પણ આગળ વધીને સિદ્ધત્વ પ્રાપ્ત કરાવે છે. દ્વાદશાંગીમાં ચાર અનુગનું સ્વરૂપ, આપેક્ષિક શૈલીઓ, સાત નોનું સ્વરૂપ, સપ્તભંગી, નિક્ષેપ, પ્રમાણો, કવ્ય, ગુણ, પર્યાયોનું સ્વરૂપ, પાંચ જનક કારણો અને વિશ્વનું સર્વ તત્ત્વજ્ઞાન સમાઈ જાય છે. આ દ્વાદશાંગીમાં રહેલી હકીકતો સમજવાને માટે ચાર ધારે છે. ૧ દ્રવ્યાનુયોગ, ૨ ગણિતાનુગ ૩ કથાનુયોગ, ૪ ચરણકરણનુગ. કવ્યાનુગમાં વિદ્ધાનું સ્વરૂપ અને તેના ગુણપર્યાયે દ્રવ્યોનું નિત્યાનિત્યપણું, જ્ઞાન, દર્શન અને તેના પર્યાયે–આ સર્વનું યથાર્થ નિરીક્ષણ થાય છે. ગણિતાનુગમાં અખિલ તિષશાસ્ત્ર, દેવવેક નરકના યોજનનું પ્રમાણ, ભરતક્ષેત્ર, ઐરાવત અને મહાવિદેહ વગેરે ક્ષેત્રોનું અંતરમાપ, નદી, પર્વત તીર્થો અને કહોની સંખ્યા વગેરે ઘણું જ સવિસ્તર હકીકત છે કથાનુયોગમાં જૈનદર્શનાનુસાર ક્રિયાકાંડથી કેણ કાણું પ્રાણીઓએ સ્વર્ગાપવર્ગ મેળવ્યા તેમ જ તેથી વિરુદ્ધ અશુભાચરણથી પ્રાણીઓ નરક નિયંચગતિના કેવી રીતે ભાગ થઈ પડ્યા અને પડશે તે સર્વનું દષ્ટાંતોના સમર્થનપૂર્વક રોશન છે, અને ચરણકરાગમાં ગૃહસ્થ પિતાની યોગ્યતા માટે મેક્ષાર્થે શું શું ક્રિયા કરવી; સાધુજનોએ કેવી રીતે પરિસહ સહન કરવા, યતિધર્મનું કઈ રીતે પાલન કરવું, તપશ્ચરણ કરી કર્મોની કેવી રીતે નિર્જરા કરવી વગેરે હકીકતને સમાવેશ થાય છે. આ ચારે અનુગોમાં દ્રવ્યાનુગ
અગ્રપદ ધરાવે છે, જેનું કિંચિત્ સ્વરૂપે રજૂ કરું છું. કયાનુયોગ:
શ્રીમદ્દ યશોવિજ્યજી મહારાજ કહે છે કે “વિના દ્રવ્ય અનુગ વિચાર ચરણકરણને નહિ કે સાર.” દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજ્યા વગર ચારિત્ર અને તદનુકૂળ ક્રિયા સારભૂત થઈ શકતી નથી. વળી દ્રવ્યાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org