Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. सू. ७ देवकृतं समवसरणभूभिसमार्जनादिकम् ८१ देवाः पुष्पवादलकानि विकुर्वन्ति विकृत्य क्षिप्रमेव प्रस्तनितयन्ति प्रस्तनितयित्वा यावत् पदेन 'क्षिप्रमेव विद्ययन्ति विद्ययित्वा श्रमणस्य भगवतो महावीरस्य सर्वतः समन्तात्' इत्येषां सङ्ग्रहः योजनपरिमण्डलं जलजस्थलजभासुरप्रभूतस्य-प्रचुरभासुरजलस्थलजाकारस्य अत्र प्राकृतत्वाद्विशेषणपरप्रयोगः वृन्तस्थायिनः -अधोवर्त्तिवृन्तयुक्तस्य दशार्द्धवर्णकुसुमस्य-दशार्द्धवर्णस्य-पञ्चवर्णस्य जानूत्सेधप्रमाणमात्रम् अवधि वर्ष वर्षन्ति वर्षित्वा, कालागुरुप्रवरकुन्दुरुष्क तुरुष्कधूप
आकाशमें शीघ्र ही तडतडाने लगे. (गर्जने लगे ) उनमें विजली चमकने लगी. विजली चमकनेके साथ ही श्रमण भगवान् महावीरके पासका एक योजनपरिमित्त वलाकार भूभाग प्रचुर एवं भासुर ऐसे अचित्त जलज और स्थलज पुष्पोंकी राशिसे व्याप्त हो गया. यह पुष्पोकी राशि उन पर उन पुष्पों मेघोंसे वरसी. पुष्पोंकी यह वरसा वहां जानून्सेध प्रमाण मात्र तक हुई अर्थात् जानुओंकी-घुटनोंकी-जितनी ऊँचाई होती है. इतनी ऊँचाई तक वह पुष्पवर्षा वहां हुई, इसमें जितने भी पुष्प वरसे थे, वे सब अपने अधोभागवर्ती डन्डलसे युक्त हुए ही वरसे थे. अर्थात् वरसते समय पुष्पोंका मुख ऊपरकी और था, और डन्डलका मुख नीचेकी और थे. इस प्रकार पुष्पराशि वरसा कर उन आभियोगिक देवोंने उस स्थानको स्वयं भी और दूसरे देवोंसे भी स्वर्ग जैसा सुरवर गमनाभियोग्य बनाया. और बनवाया, पहिले उन्होंने उस स्थान पर अचित्त कालागुरु धूपको, अचित्त प्रवर कुन्दु
મેઘ આકાશમાંથી તડતડાવા લાગ્યા, તેમનામાં વીજળી ઝબૂકવા લાગી. વીજળીના ચમકારાની સાથે જ શ્રમણ ભગવાન મહાવીરની પાસે એક એજન જેટલે ભૂભાગ પ્રચુર અને ભાસુર એવાં અચિત્ત જલ જ અને સ્થલજ પુષ્પરાશિથી વ્યાપ્ત થઈ ગયે. આ પુપરશિ તેની ઉપર તે પુષ્પ મેઘાથી વરસી. પુષ્પોની આ વર્ષા ત્યાં ઘૂટણ સુધીના પ્રમાણ જેટલી થઈ એટલે ઘૂંટણની જેટલી ઉંચાઈ હોય છે તેટલી ઉંચાઈ સુધી પુષ્પ વર્ષા થઈ. આમાં જેટલાં પુષ્પો વરસ્યા હતા તે બધા અભાગ વર્તિ દાંડિથી યુક્ત થયેલા જ વરસ્યા હતા. એટલે કે તેની દાંડી નીચેની તરફ હતી એટલે વરસતી વખતે પુષ્પનું મુખ ઉપરની તરફ હતું અને દાંડીનું મુખ્ય નીચેની તરફ હતું. આ રીતે પુષ્પરાશિવરસાવીને તે આભિયોગિક દેવોએ એસ્થાનને પોતે પણ અને બીજાઓની પાસેથી પણ સ્વર્ગ જેવું સુરવર ગમનાભિચોગ્ય બનાવ્યું અને બનાવડાવ્યું. તેમણે તે સ્થાન ઉપર અચિત્ત કલાગુરુ ધૂપ,
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧