Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
राजप्रश्नीयसूत्रे मे पूर्व श्रेयः? कि मे पश्चात्श्रेयः ? कि मे पूर्वमपि पश्चादपि हिताय सुखाय क्षेमाय निश्रेयसाय आनुगामिकतायै ॥ सू० ८२ ॥
'तेणं कालेणं' इत्यादि
टीका-तस्मिन् काले-चतुर्थारकस्यान्तिमभागे तस्मिन् समये = अवसरे सूर्याभो देवः सूर्याभे विमाने उपपातसभायां देवदूष्यान्तरितायां देवशय्यायां प्रथमतोऽङ्गलासंख्येयभागमात्रया अवगाहनया अधुनोपपत्रमात्रक एव = तत्कालोपन्नमात्र एव सन् पञ्चविधया पश्चप्रकारया पर्याप्त्या पर्याप्तिभावं-पर्यागत संकल्प उत्पन्न हुआ (किं मे पुव्वकरणिज १, किं मे पच्छाकरणिज कि मे पुब्बिसेयं ? किं मे पच्छासेयं ? किं मे पुबि पि पच्छा वि हियाए. सुहाए, खेमाए, निस्सेयसाए आणुगामियत्ताए भविस्सइ ? ) मुझे पूर्वकरणीय क्या है ? पश्चात् करणीय क्या है मुझे पहिले क्या करना उचित है ? पीछे क्या करना उचित है ? पहिले भी और पीछे भी क्या करना उचित है जो मेरे हितके लिये हो सुखके लिये हो, क्षेमके लिये हो, कल्याणके लिये और परम्परा सुखसाधनके लिये हो ? ।।
टीकार्थ-उस काल में-चतुर्थ आरक के अन्तिमभागमें और उस समय में जब कि सूर्याभदेव सूर्याभविमान में देवदूष्यान्तरित देवशय्या में सब से प्रथम अशु के असंख्यातवें भागमात्र अवगाहना से उत्पन्न हो चुका था और इस तरह होकर वह जब पांच प्रकार की पर्याप्तियों से पर्याप्तिभाव को पर्याप्त अवस्था को प्राप्त हो चुका था. तब उसके मन में ऐसा संकल्प उत्पन्न हुआ। पांच प्रकार की पर्याप्तियां इस प्रकार से
करणिज्ज' १ कि मे पुव्वि सेयं १, किं मे पच्छा सेयं, किं मे पुवि पि पच्छा वि हियाए, सुहाए, खेमाए, निस्सेयसाए आणुगामियत्ताए भविस्सइ १) भा२। માટે પૂર્વકરણીય શું છે ? પશ્ચાત્ કરણીય શું છે? મારે પહેલાં શું કરવું જોઈએ? અને ત્યાર પછી શું કરવું જોઈએ. કે જે મારા હિત માટે હોય. સુખ માટે હોય ક્ષેમ માટે હોય, કલ્યાણ માટે હોય અને પરંપરા સુખસાધન માટે હોય?!
ટીકાર્ય–તે કાળે ચોથા આરકની અંતિમ ભાગમાં અને તે સમયમાં કે જ્યારે સૂર્યાભદેવ સૂર્યાભવિમાનમાં, ઉપપાતસભામાં, દેવદૂષ્યાન્તરિત દેવશય્યામાં સૌ પ્રથમ અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર અવગાહના માત્રથી જન્મ પામી ચૂકયો હતો. અને આમ થઈને તે જ્યારે પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્તિભાવને પર્યાપ્ત અવસ્થાને–પ્રાપ્ત થઈ ચૂક્યા હતા ત્યારે તેના મનમાં આ જાતને સંકલ્પઉત્પન્ન થયો
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧