Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१८
राजप्रश्नीयसूत्रे केयूराणि-बाह्वाभरणविशेषान् कटकानि-वलयानि त्रुटितानि-बाहुरक्षिकाः, कटिसूत्रकं, दशमुद्रिकाऽनन्तकं-हस्ताङ्गुलिपरिधानीय मुद्रिकादशकं वक्षःसूत्रकवक्षसि धारणीयं मालाविशेष, मुरवि-भूषणविशेष कण्ठमुरवि-कण्ठाभरणविशेष, प्रालम्ब-कण्ठाभरणविशेषम् , कुण्डले-कुण्डलद्वयं चूडामणि मुकुटं च पिनह्यति परिदधाति । पिनह्य-परिधृत्य, ग्रन्थिम-वेष्टिम-पूरिम-संघातिमेन-ग्रन्थिम ग्रन्थेन निवृत्तं-सूत्रादि ग्रथितं माल्यम् , वेष्टिमम् वेष्टेन-वेष्टनेन निवृत्तं तत्पुष्पलम्बूसगादिकं पुष्पभूषणादिक-मित्यर्थः, पूरिमम्-पूरेण पूरणेन निवृत्तं तत् संघातिमम्-संघातेन निवृत्तं-नालसंघातेन यत् परस्परं संघात्यते संयोज्यते तदित्यर्थः, एतेषां समाहारद्वन्द्वः, तेन तथाभूतेन चतुर्विधेन माल्येन आत्मानं कल्पवृक्षकमिव अलकृतविभूषितम्-सातिशयविभूषायुक्तं करोति, कृत्वा दर्दरअङ्गदों-को हस्ताभरणविशेषोंको, केयूरोको-बाहूके आभहणविशेषोंको कटकों को-वलयोंको-त्रुटितोंको-बाहुरक्षिकाओंको-भूषणोंको, कटिसूत्रको, दश अङ्गलियोंमें दश मुद्रिकाओंको, छाती ऊपर पहिरने योग्य वक्षः सूत्रको माला विशेषको, मुरविको-भूषणविशेषको, कण्ठमुरविको-कण्ठाभरणविशेषको प्रालम्ब को-कानोंके झमकोंको, एवं कुण्डलोंको पहिरा, चूडामणिको माथे पर धारण किया और फिर मस्तकपर मुकुट लगाया, इसकेबाद उसने चार प्रकारकी मालाओंको-ग्रन्थिममालाको-सूत्रादिसे गूंथीगईमालाको, वेष्टिममालाको-मुत्रादि के वेष्टनसे बनाई गई मालाको, अर्थात् पुष्पलम्बूसग आदिको एवं पुष्पभूषणादिकोंको-पूरिममालाको-तन्तु आदि के पूरनेसे तैयार हुई मालाको, एवं संघातिममालाको-नाल आदिको परस्परमें मिलाकर बनाई गई मालाको पहिरा. इनसब प्रकारके आभूषण आदिकोंसे सुसजित बना हुआ वह सूर्याम ત્યાર પછી અંગદોને-હસ્તાક્ષરણ વિશેષોને કેયૂરોને-બાહૂના આભરણ વિશેને, કટકેને-વલને, ત્રુટિને-બાહુરક્ષિકાઓને-ભૂષણોને કટિસૂત્રને, દશેદશ આંગળીએમાં દશ મુદ્રિકાઓને–વક્ષસ્થળ પર પહેરવા યોગ્ય વક્ષસૂત્રને-માળા વિશેષને, મુરવિને ભૂષણ વિશેષણને, કંઠા ભરણ વિશેષને પ્રાલંબક-કાનના ઝુમકાઓને અને કુંડળોને ધારણ કર્યા. ચૂડામણિને મસ્તક પર ધારણ કર્યો. અને પછી મસ્તક પર મુગટ પહેર્યો ત્યાર પછી તેણે આ ચાર પ્રકારની માળઓને-ગ્રથિમમાળાઓનેસૂત્રાદિથી ગ્રથિત માળાઓને, વેષ્ટિમ માળાઓને-સૂત્રાદિના વેઇનથી તૈયાર કરવામાં આવેલી માળાને એટલે કે પુષ્પલબૂસગ વગેરે તથા પુષ્પભૂષણાદિકોનેપૂરિમમાળાને–તંતુ વગેરે પરોવીને તૈયાર કરેલી માળાને, અને સંઘાતિમમાળાને નાલ વગેરેને પરસ્પર ભેગી કરીને તૈયાર કરવામાં આવેલી માળાને ધારણ કરી.
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧