Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७६
राजप्रश्नीयसूत्रे युक्तं गेयं प्रगीतवन्तः, एवमग्रेऽपि, तथा-रक्तं-रागयुक्तं, तथा-त्रिस्थानकर णशुद्धं-त्रिस्थानेषु उरः शिरः कण्ठेषु यत् करणं-क्रिया स्वरसञ्चारः, तेन शुद्धंएवं च-उरः शुद्धं शिरः शुद्ध कण्ठशुद्धं च, तत्रायं क्रमः-यदि उरसि सञ्चरन् स्वरः स्वभूमिकानुसारेण विशालो भवति तदा उरः शुद्धो भवति, तादृशस्वरयोगाद्गीतमुरःशुद्धमुच्यते एवमग्रेऽपि यदा च कण्ठे स स्वरः सञ्चरितो भवति तत्र च न स्फुटति तदा कण्ठशुद्धो व्यवहियते, यदा स शिरसि सञ्चरितः सन् सानुनसिको भवति तदा स शिरः शुद्धो व्यपदिश्यते. यद्वात्रिस्थानरूपैः करणः-साधनैः श्लेष्मणाऽव्याकुलत्वाच्छुद्धैर्गीयमानमपि शुद्धम् कण्ठशिरःशुद्धत्वात् त्रिस्थानकरणशुद्धम् , तथा-सकुहरगुञ्जद्वंशतन्त्रीतलताललय
गुंजाप्रधान अवक्र कुहरों से युक्त होने से गुञ्जावक्र कुहरोपगुढ माना जाता है। तथा जो उन्होंने गाया-वह राग,-रागयुक्त था, तथा त्रिस्थान करण से शुद्ध था-उर शिर, कंठ इन तीन स्थानों में करणस्वरसंचाररूप क्रिया. से शुद्ध था. इस तरह उरः शुद्ध. शिरः शुद्ध और कंठशुद्ध गाना गाया यहां ऐसा क्रम है-यदि उरः स्थल में संचरण करता हुआ स्वर अपनी भूमिका के अनुसार विशाल होता है-तब वह उरः शुद्ध स्वर कहलाता है, ऐसे स्वर के योग से गीत उरः शुद्ध कहा जाता है, इसी प्रकार से आगे भी जब कण्ठ में वह स्वर संचरित होता है-वहां फटता नहीं है तब वह स्वर कण्ठ शुद्ध कहलाता है और जब वह मस्तक में सचरित होता हुआ अनु. नासिकसहित होता है तब वह स्वर शिरःशुद्ध कहलाता है. अथवा श्लेष्मा से अव्याकुल होने के कारण हुए ऐसे त्रिस्थानरूप करणों से गीयमान भी गाना उरः कंठ एवं शिर शुद्ध होता हैं अतः वह भी त्रिस्थानकरण
બદલ ગુંજાવક્ર કુહરોપગૂઢ માનવામાં આવે છે તેમજ જે ગીત તેમણે ગાયું તે ૨ક્ત–રાગ યુક્ત હતું તેમજ ત્રિસ્થાન-કરણથી શુદ્ધ હતું, ઉરશિર અને કઠ આ ત્રણે સ્થાનમાં ગીત ગાવામાં આવ્યું અહીં આ જાતને ક્રમ છે. જે ઉરસ્થળમાં સંચરણ કરતે સ્વર પિતાની ભૂમિકા મુજબ વિશાળ હોય છે ત્યારે તે ઉરઃ શુદ્ધ સ્વર કહેવાય છે. એવા સ્વરના યોગથી ગીત ઉરઃ શુદ્ધ કહેવાય છે આ પ્રમાણે તેના પછી પણ જ્યારે કંઠમાં તે સ્વર સંચરિત થાય છે, ત્યાં ફાટી જતે નથી ત્યારે તે સ્વર કંઠ શુદ્ધ કહેવાય છે. અને જ્યારે તે મસ્તકમાં અથવા શ્લેષ્માથી અવ્યાકુળ હવા બદલ શુદ્ધ થયેલા એવાં ત્રણ સ્થાન રૂપ કરણેથી નીયમાન ગીત પણ ઉરદ કંઠ અને શિરઃ શુદ્ધ હોય છે એથી તે પણ ત્રિસ્થાન કરણ
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧