Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४८
राजप्रश्नीयसूत्रे धिरम्-मनुष्यरुधिरम् , वराहरुधिरम्-सूकररुधिरम् , महिषरुधिरम्-प्रसिद्धम् , बालेन्द्रगोपः-अभिनवोत्पन्न इन्द्रगोप-कीटविशेषः, बाल एव स लोहिततरो भवति प्रवृद्धस्तु किश्चित्पाण्डुरो रक्त वर्ण इति प्रकृष्ट लौहित्यद्योतनाथ बालपदोपादानम् , बालदिवाकरः बाल:-अभिनवोदितः दिवाकर-सूर्यः, स चात्यन्तरक्तवर्णों भवति, सन्ध्याऽभ्ररागः-सायंकालिकगगनरागः, गुजार्द्धरागःप्रसिद्धः, जपापुष्पम् , किंशुककुसुमम्-पलाशपुष्पम् , पारिजातककुसुमम्-पारिजातको देववृक्षविशेषः, तस्य पुष्पम् , जातिहिङ्गुलक:-प्रशस्तहिगुलः, शिलाप्रवालम् --शिलारूपः प्रवालाभिधानो रत्नविशेषः, प्रवालाकुर:-प्रवालाभिषवनस्पतेरड्डुरः, लोहिताक्षमणिः-लोहिताक्षामिधानमणिविशेषः, लाक्षारसकःरुधिर लाल होता है, वराह का रुधिर लाल होता है, महिष का रुधिर लाल होता है, अभिनवोत्पन्न इन्द्रगोप-जुगनू का रुधिर लाल होता हैइन्द्रगोप जब तक शिशु अवस्था में रहता है तभीतक वह लोहिततर रहता है-परन्तु जब वह प्रवृद्ध हो जाता है तब वह कुछ पाण्डुर वर्ण युक्त वर्णवाला बन जाता है, इसलिये प्रकृष्ट ललाई को प्रकट करने के लिये इन्द्रोगोप के साथ बालपद रखा गया है। बालदिवाकर भी उदित अवस्था में अत्यन्त रक्तवर्ण वाला होता है, अतः जैसे इन पूर्वोक्त पदार्थों का रुधिर लालवर्णोपेत होता है उसी प्रकार के रक्तवर्ण से युक्त लोहित मणि होते हैं। तथा सायंकालिक गगन का वर्ण जैसा लाल होता है, तथा गुजार्द्ध का राग जैसा लाल होता है, जपापुष्प जैसा लाल होता है, पलाश का पुष्प जैसा लाल होता है, पारिजातिकल्पवृक्ष का पुष्प जैसा लाल होता है, प्रशस्त हिगुलक जैसा लाल होता है, शिलारूप प्रवाल नामका रत्नविशेष રુધિર લાલ હોય છે, મહિષ (પાડા) નું રુધિર લાલ હોય છે, તરત જનમેલા ઈન્દ્રગોપ–નું રુધિર લાલ હોય છે, ઈદ્રગોપ જ્યાં સુધી શિશુ અવસ્થામાં રહે છે
ત્યાં સુધી જ તે લહિતતર રહે છે, પણ જ્યારે તે મોટું થાય છે ત્યારે તે કંઈક પાંડુરવણયુક્ત લાલ રંગવાળું બની જાય છે. એથી જ વધારે રક્તતા પ્રકટ કરવા માટે જ ઈદ્રગોપની સાથે “બાલ પદ વિશેષણના રૂપમાં મૂક્યું છે. ઉગતા સૂર્ય પણ અતીવ લાલ રંગવાળો હોય છે. એથી આ બધા ઉલ્લિખિત પદાર્થોનું રુધિર લાલરંગનું હોય છે, તેમજ રક્ત રંગવાળો લોહિતામણિ પણ લાલ હોય છે. તેમજ સંધ્યાકાળના સમયમાં આકાશને રંગ જેમ લાલ હોય છે, તથા શું જાદ્ધને રંગ જેવો લાલ હોય છે, જપા પુષ્પ જેવું લાલ હોય. પલાશપુ૫-કેસૂડાજેવું લાલ હોય છે, પારિજાત કલ્પવૃક્ષનું પુષ્પ જેવું લાલ હોય છે, પ્રશસ્ત હિંગુલક જેવું લાલ હોય છે, શિલારૂપ પ્રવાલ નામક રત્નવિશેષ જે પ્રમાણે લાલ હોય છે.
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧