Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. सू. ३२ नाट्यविधिदर्शनाय भगवन्तं प्रति प्रार्थयति २४५ राजकीय कोषन्यस्तं वित्तमात्मीयम् , अत आह-प्राप्तम्-उपार्जितं सत् स्वायत्तीभूतम् , तत्र प्राप्तमपि किश्चिदन्तरायवशात् नोपभोग्यं भवतीत्यत आह-अभिसमन्वागतम्-अभि-आभिमुख्येन सम्-साङ्गत्येन प्राप्तेः, अनु-पश्चाद् आगतं भोग्यतामुपगतं देवद्धर्यादिकं भवन्तो जानन्तीति पूर्वेणान्वयः । ततः तस्मात् तादृश-देवद्धर्यादिकानां भवद्विदितत्वात् , तत्सम्पन्नोऽहं :तत्सफलीकरणाय दिव्यां देवर्द्धि दिव्यां देवद्युतिं दिव्यं देवानुभावं दिव्यं द्वात्रिंशद्विधं-द्वात्रिंशत्प्रकारकं देवानुभाव को-देवप्रभाव को-जिसे मैंने उपार्जित किया है, उपार्जित होने पर भी जिसे मैंने स्वाधीन किया है अर्थात् जो लब्ध उपार्जित किया होता है वह राजकीय कोष में न्यस्तवित्त की तरह अन्यस्थान गत भी होता है सो मेरे द्वारा लब्ध यह दिव्य देवर्द्धि आदि ऐसी नहीं है किन्तु उपार्जित हुई भी यह सब मेरे ही आधीन है, पास में है, तथा यह सब दिव्य देवद्धि आदि ऐसी नहीं हैं जो प्राप्त हुई होने पर भी अन्तरायवशात् उपभोग्य नहीं हो. किन्तु ये सब मेरे द्वारा उपभोग करने में आरही हैं सो यह सब आप तो जानते ही हैं । अतः आपके द्वारा विदित होने से मैं उन दिव्य देवद्धि आदिको से युक्त हुआ उनकी सफलता निमित्त ३२ प्रकार की नाटयविधि को देवानुप्रिय ! निर्ग्रन्थबाह्य एवं आभ्यन्तर ग्रन्थि रहित-गौतम आदि श्रमण जनों को दिखलाना चाहता हूं। ३२ तात्पर्य केवल इतना ही इस सूत्र का हैं कि आप तो अपने केवलज्ञान, केवलदर्शन द्वारा मेरी पूर्वोक्त कालभावी दिव्य देवर्द्धि વને કે મેં જેને ઉપાર્જિત કર્યો છે, ઉપાર્જિત હોવા છતાંએ જેને મેં સ્વાધીન બનાવ્યા છે એટલે કે લબ્ધ ઉપાર્જિત હોય છે. તે રાજકીય કષમા ( રાજાના ખજાનામાં) મૂકેલા ધનની જેમ અન્ય સ્થાનગત પણ હોય છે. તે મારા વડે મેળવેલ આ દિવ્ય દેવદ્ધિ વગેરે એવી નથી પણ ઉપાર્જિત કરેલી પણ આ સર્વ મારી જ સ્વાધીન થયેલી છે—મારી જ પાસે છે તેમજ આ સર્વ દિવ્ય દેવદ્ધિ વગેરે એવી નથી કે જે પ્રાપ્ત થયેલ હોવા છતાંયે વિદનને કારણે ઉપગ્ય હોય નહિ. આ સર્વે મારા વડે ઉપભોગ કરવામાં આવી રહી છે. અને આ બધું તે આપશ્રી જાણે જ છે. એથી આપશ્રી માટે વિદિત એવી તે દિવ્ય દેવદ્ધિ વગેરેથી યુક્ત થયેલ હું તેમની સફળતા માટે ૩૨ પ્રકારની નાટ્યવિધિને હે દેવાનુપ્રિય ! નિગ્રંથ બાહા અને આત્યંતર-ગ્રંથિરહિત થઈને–ગૌતમ વગેરે શ્રમણ જનને બતાવવા માગું છું. ૩૨ થી ફક્ત આટલું જ આ સૂત્રમાં જાણવાનું છે કે આપશ્રી તે કેવળજ્ઞાન કેવળ દર્શન વડે મારી પૂર્વોક્ત કાળભાવી દિવ્ય
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧