Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. सू. ९ भगवद्वन्दनार्थसूर्याभस्य गमनव्यवस्था रितचपलप्रतिबोधने-सुस्वरघण्टारवस्य यो विपुलबोधः-सर्वदिग्विदिक्षु महाप्रतिध्वनिः तेन त्वरितचपलं-शीघ्रातिशीघ्रं यत्प्रतिबोधनं-सूचनं तस्मिन् कृते सति घोषणकुतुहलदत्तकर्णैकाग्रचित्तोपयुक्तमानसानां - घोषणकुतूहलदत्तकर्णाः, घोषणे-घोषणविषयं यत् कुतूहलं-' कीदृशं धोषण' मित्युत्कण्ठा. तत् घोषणकुतूहलं तेन दत्तौ कौँ यैस्ते तादृशाः, ते च ते एकाग्रचित्ताः एकाग्रं-घोषण श्रवणैक-विषयं चित्तं येषां ते एकाग्रचित्ताः, ते उपयुक्तमानसाः-उपयुक्तंघोषणश्रवणे व्यापृतं मानसं येषां ते तथाभूताश्चेति तथा, स पदात्यनीकाधिपतिर्देवः तस्मिन् पूर्वोक्ते, घण्टारवे-घण्टाशब्दे, निशान्तप्रशान्ते-निशान्तःपूर्व नितरां मन्दीभूतः पश्चात् प्रशान्त:-प्रकर्षण-सर्वात्मना शान्तो यास निशान्त प्रशान्तस्तस्मिन्-अत्यन्तमन्दीभवनानन्तरमत्यन्ताभावमुपगते सति महता महतादीर्घतरेण शब्देन उद्धोषयन्नुद्धोषयन्-वारं वारं घोषणां कुर्वन् एवम्-अनुपदं वक्ष्यमाणं वचनम् , अवादीत्-' हन्त !' इति हर्षे अहो सूर्याभविमानवासिनो बहवो वैमानिका देवाः! देव्यश्च भवन्तः सूर्याभविमानपतेः आज्ञापनीयम्-आज्ञामें एवं विदिशाओं में प्रतिध्वनि हुई एवं उस प्रतिध्वनि से जो प्रतिबोधन -सूचन हुआ सो उस सूचन के होने पर पहिले तो उन्हें उस घोषणा के विषय में कुतूहल जगा. “ यह घोषणा कैसी हुई " ऐसी उत्कण्ठा जगी फिर इस कुतूहल से उन्होंने उस घोषणा को सुनने के लिये अपने दोनों कानों को उस ओर सावधान किया. इस तरह वे घोषणा के विषय को जानने के लिये उस ओर एकाग्रचित्त हो गये अर्थात् घोषणा के सुनने में उनका मन व्याप्त हो गया. अब उस पदात्यनीकाधिपति देवने जब घन्टा की ध्वनि धीरे २ मन्द होती हुई बिलकुल शान्त हो गई-निःशब्दता छा गई-तब जोर २ शब्दोंसे वारं वार घोषणा करते हुए उसने ऐसा कहाहे सूर्याभविमानवासी देवों और देवियों ! आप हमारी बात को सुनियेતે એમના વડે માહિત હતા, તેમને તે સુસ્વરા ઘંટાના શબ્દની જે બધી દિશાઓમાં અને વિદિશાઓમાં પ્રતિધ્વનિ થઈ અને તે પ્રતિવનિથી જે પ્રતિબંધનસૂચન–થયું તે સૂચન થયા બાદ પહેલાં તે તે ઘોષણાના વિષયમાં તેમના મનમાં કુતૂહલ થયું. કે “આ ઘોષણા શા માટે થઈ ?” એવી ઉત્કંઠા થઈ ત્યાર પછી કુતૂહલથી તેમણે તે ઘેષણને સાંભળવા માટે પોતાના બંને કાનોને તે તરફ ધર્યા. આ રીતે તેઓ ઘોષણુના વિષયને જાણવા માટે એકચિત્ત થઈ ગયા. એટલે કે ઘોષણા-સાંભળવા માટે તેમનું મન અધીરૂ થઈ ગયું. ત્યાર પછી તે પાયદળ સેનાના સેનાપતિ દેવે જયારે ઘંટાનો “દવનિ ” ધીમે ધીમે થતો એકદમ શાંત થઈ ગયા-ત્યાં નિઃશબ્દતા થઈ ગઈ ત્યારે મોટા સાદે વારંવાર ઘોષણા કરતાં તેમણે આ પ્રમાણે કહ્યું કે હે સૂર્યાભવિમાનવાસી દેવો ! અને દેવીએ ! તમે સૌ
श्री २।४ प्रश्नीय सूत्र:०१