Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका २० ८ उ. ८ सू.२ व्यवहारस्वरूपनिरूपणम् २१ तेषां व्यापारणे उत्सर्गापवादौ आह-'जहा से तत्थ आगमे सिया, आगमेणं ववहारं पट्ठवेज्जा' यथा यत्पकारकः केवलज्ञानादीनामुपयुक्तानामेकतमः कश्चित् दानादिव्यवहारकाले, व्यवहर्तव्ये या वस्तुनि विषये आगमः केवलज्ञानादिः स्यात् भवेत् तत्प्रकारकेणैव आगमेन व्यवहारं प्रायश्चित्तदानादिकं प्रस्थापयेत् प्रवर्तयेत् । आगमेऽपि षड्विधे केवलेनैव व्यवहारं प्रवर्तयेत् , केवलज्ञानस्य अवन्ध्यबोधकलात् , तदभावे तु मनःपर्यवज्ञानेन, एवं रीत्या प्रधानतरालाभे उत्तरोत्तरेण अप्रधानेउत्तर उत्तर के व्यवहार में न्यून बलता है इस बात को स्पष्ट करने के लिये इनके व्यापारण में-लगाने में उत्सर्ग और अपवाद को सूत्रकार प्रकट करते हैं-'जहा से तत्थ आगमे सिया-आगमे णं ववहारं पडवेज्जा' पांच प्रकार के व्यवहार में से व्यवहारकर्ता के पास जो भी कोई आगम हो उससे वह प्रायश्चित्त दानादि व्यवहारकाल में, अथवा व्यव हर्तव्य वस्तु के विषय में अपना व्यवहार चलावें-पांच प्रकार के पूर्वोक्त आगमों में से यदि उसके पास केवलज्ञानरूप आगम है तो उससे वह उस प्रकार व्यवहार चलावें, क्यों कि केवल ज्ञान अबन्ध्य बोधक होता है। यदि केवलज्ञानरूप आगम व्यवहर्ता के पास नहीं है और मनः पर्ययज्ञानरूप आगम व्यवहां के पास है-तो वह उससे उस प्रकार का अपना व्यवहार चलावे इस तरह प्रधानतर के अभाव में उत्तरोत्तर अप्रधान आगम से व्यवहार चलाने की बात की पुष्टि-'णा
પાંચ પ્રકારના જે વ્યવહાર બતાવવામાં આવ્યા છે તેમાં પૂર્વ પૂર્વના (આગળના) વ્યવહારોમાં બલવત્તરતા અને ઉત્તર ઉત્તરના વ્યવહારમાં ન્યૂનબળતા છે. એજ વાતને સ્પષ્ટ કરીને તેમના ઉપગની પદ્ધતિ સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા પ્રકટ रेछे (जहा से तत्थ आगमे सिया, आगमेण ववहार पवेज्जा ) पांय પ્રકારના વ્યવહારમાંથી વ્યવહાર કર્તા પાસે જે કંઈ પણ આગમ હોય તેની મદદથી પ્રાયશ્ચિત્ત દેવાને પ્રસંગ આવે ત્યારે અથવા વ્યવહર્તવ્ય વસ્તુના વિષયમાં તેણે પિતાને વ્યવહાર ચલાવવું જોઈએ, પૂર્વોક્ત પાંચ પ્રકારના આગમમાંથી જે તેની પાસે કેવલ -જ્ઞાનરૂપ આગમ હોય, તો તેના દ્વારા તેણે તે પ્રકારને વ્યવહાર ચલાવવું જોઈએ, કારણ કે કેવળજ્ઞાન અબધ્ધ બેધક હોય છેજે વ્યવહર્તાની પાસે કેવળ-જ્ઞાનરૂપ આગમ ન હોય, પણ મનઃપર્યય-જ્ઞાનરૂપ આગમ હોય, તે તેણે તેના દ્વારા તે પ્રકારનો પિતાને વ્યવહાર ચલાવવો જોઈએ આ રીતે પ્રધાનતર આગમને અભાવે ઉત્તરોત્તર અમધાન આગમથી વ્યવહાર ચલાવવાની પુષ્ટિ નીચેના સૂત્ર દ્વારા કરવામાં આવી છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭