Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका [ मङ्गलाचरणम् ]
वसन्ते तरुराजीव भगवत्या विराजते ।
भूरियं भूषणावल्या देहभाजां तनूरिव ॥ ४॥ तो वे वस्त्रोंको जला दिया करती हैं-यह स्वानुभवगम्य बात है। इसी प्रकार प्रभुकी दिव्य देशना गणधरों द्वारा शास्त्रके रूपमें जब गूंथी गई है तब वह जीवोंके मिथ्यात्वरूपी अन्धकारको मिटाकर कर्मरूपी इन्धन (काष्ठ) को जलादेती है ॥ ३॥
अन्वयार्थ-(वसन्ते) वसन्त ऋतुमें (तरुराजीव) वृक्षपति जैसे (विराजते ) सुन्दर लगने लगती है और (भूषणावल्या) आभूषणोंसे (देहभाजाम् ) प्राणियोंका (तनुरिव) शरीर जैसे सुहावनालगने लगता है, उसी तरहसे ( भगवत्या इयं भूः विराजते) इस भगवतीसूत्रसे यह पृथ्वीमंडल भी सुहावना लगने लगता है।
विशेषार्थ-संसारको शास्त्रकारोंने हेय पदार्थ कहा है, परन्तु यहां जो उसे सुहावने लगनेकी बात कही है उसका कारण यही है कि जीवको जो मुक्तिकी प्राप्ति होती है वह संसारपूर्वक ही होती है-संसारमें रहते हो जीव सम्यग्दर्शन सम्यग्ज्ञान और सम्यक चारित्रकी प्राप्ति कर सकता है, विशेषकर मनुष्यपर्यायमें ही इस मार्गकी प्राप्तिमें कारण भगवतीसूत्रका यथार्थ ज्ञान ही है । इस लिये भगवती सूत्र से ही यह भूमि शोभित होती है, अर्थात् मनुष्यभवरूप संसारकी शोभा भगवती કરવાથી તે વસ્ત્રોને સળગાવી શકે છે, એ અનુભવસિદ્ધ છે. એ જ પ્રમાણે પ્રભુની દિવ્ય દેશના જ્યારે ગણધર દ્વારા કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે તે જીવોના મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરીને કમરૂપી ઈન્જન (કાષ્ઠ)ને સળગાવી નાખે છે. તેવા
अन्वयार्थ - ( वसन्ते ) सततुमi ( तरुराजीव ) वृक्षपति वीरीत (विराजते) सु४२ सागेछ, भने (भूषणावल्या) मासूषणेथी (देहभाजाम् ) भागुसोना (तनरिव) शरी२ 24 शाले छ, मेरी प्रभाग (भगवत्या इयं भूः विराजते) આ ભગવતીસૂત્રથી આ ભૂમંડળ પણ સુશોભિત લાગવા માંડે છે.
વિશેષાર્થ–શાસ્ત્રકારોએ સંસારને હેય પદાર્થ બતાવ્યો છે, પણ અહીં તે સુંદર લાગવાની જે વાત કહી છે તેનું કારણ એ છે કે જીવને મુક્તિની જે પ્રાપ્તિ થાય છે તે સંસારપૂર્વક જ થાય છે. સંસારમાં રહીને જ જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ કરી શકે છે, ખાસ કરીને મનુષ્યપર્યાયમાં જ આ માર્ગની પ્રાપ્તિના કારણરૂપ ભગવતીસૂત્રનું યથાર્થ જ્ઞાન જ છે. તેથી ભગવતીસૂત્રથી જ આ ભૂમિ શેભે છે. એટલે કે માનવભવરૂપ સંસારની શોભા
શ્રી ભગવતી સૂત્ર: ૧