Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
| ૨૩
કરી દઈશ. રાગી સામે ચક્ષુ મધ થઇ જસે, આમ એક એક ઇન્દ્રિયને સમજાવી સમજાવી સાધનામાં સહાયક બનાવી દઈશ, વિષયાના વિચાર કરવાના જ મને સમય નહિ રહે, તે તેમની પુનઃ પુનઃ સ્મૃતિ ક્યાં ? પછી વિષય પ્રત્યે આસક્તિના સવાલ જ કાં ? પ્રભુના તત્ત્વજ્ઞાનના સહારે જીવ અને જડના ભેદ સમજી લઈશ. પછી મને પુદ્ગલ પ્રત્યે આસક્તિ ભાવ પેદા નહિ થાય. પણ પુદ્ગલને ય ધમ આરાધનામાં સહાયક મનાવીશ. આ દિવ્ય વિચારશ્રેણીમાં તું લીન મન....તારા સયમની વત્સ ! તને જે ચિતા થાય તેના કરતાં મને અધિક થાય છે. માનવ જન્મ દુર્લભ-શાસ્ત્રશ્રવણ દુભ શ્રદ્ધા દુર્લભ–સયમ પ્રાપ્તિ દુભ–તે ચાર મહાન દુભતાને તે સાધ્ય કરી. સાધના માના મુસાફર મન્યા, મેં તારા સંયમનુ રખવાળુ કરવાના પણ નિયમ લીધે. ગુરુ ખનવું એટલે નૈતિક રીતે-શાસ્ત્ર પદ્ધતિએ શિષ્યના સયમ જીવનના યાગક્ષેમ કરવાની માંહેધરી, ચતુવિધ સઘ વચ્ચે મારા ગુરુદેવે મને તારા સયમ જીવનની જવાબદારી આપી અને મે સ્વીકારી. હવે તે તું સયમ જીવનમાં વિજયી અનેતા જ હું. ગુરુના જીવનમાં વિજયી અનુ. મારે મારી ફરજ બજાવવાની છે તારે તારુ કન્ય કરવાનુ છે. પણ સચમના ચેાગક્ષેમ કરવાના છે. સયમના ચેાગક્ષેમ માટે વિષય ભાવનાને તારા હૃદયરૂપી સામ્રાજ્યમાંથી દેશનિકાલ કર એ જ મારી તારા પ્રત્યેની શુભાભિલાષા છે. ચલ વત્સ....! તારા અને મારા સયુક્ત વિજયના પ્રયત્ન પ્રારભી દઈ એ.
શુદેવ ! હું તેા. આપના ચરણમાં અભય છું, નિય છું, આપની શુરુરેખાના રક્ષણે મારામાં વિષય પ્રવેશ કરે તેવુ" ક્યારેય લાગતુ' યથી. જેમ લક્ષ્મણરેખાનુ` રાવણ ઉલ્લ -